ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે સિહોરના વતની અને અમદાવાદ ફરજ બજાવતા કુલદીપસિંહે ગઇકાલે પરિવારે સાથે આત્મહત્યા કરતા પહેલાં પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા કરી હતી સમગ્ર મામલે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે કહ્યાં કે ગ્રેડ પે મુદ્દે સરકારે તાત્કાલિક વિચારણા કરવી જોઈએ જયદીપસિંહે કહ્યા કે ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને ઉધોગપતિ સાયરસ મિસત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટના સંદર્ભમાં સરકાર બોધપાઠ લઇને હવે કારમાં પાછળની સીટ પર બેઠેલા પેસેન્જર માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે માર્ગ અકસ્માતમાં પાછળ બેસતા પેસેન્જર સીટ બેસ્ટ ન બાંધતા અનેકવાર મૃત્ય્થી લઇને ગંભીર ઇજાઓ સુધીની ઘટનાઓ બને છે. તેને નિયંત્રણમાં લેવા માટે સરકાર આગળ. આવી રહી છે તો બીજી તરફ ગ્રેડ પે મુદ્દોપણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ગઇકાલે જે દુઃખદ ઘટના સિહોરના પોલીસ પરિવાર સાથે બની તે માટે સંવેદના વ્યક્ત કરી મરણજનાર કુલદીપસિંહે પણ પોલીસના ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે તો સરકારે તાત્કાલિક ગ્રેડ પે મામલે વિચારણા કરી નિર્ણય આગળ આવવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહે કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'২৪ৰ নিৰ্বাচনক লৈ বিৰোধীৰ ব্যাপক তৎপৰতা।
🔴'২৪ৰ নিৰ্বাচনক লৈ বিৰোধীৰ ব্যাপক তৎপৰতা।
🔴বাংগালুৰুত ২৬ টা বিৰোধী সন্মিলিত দলেৰে গঠন...
Bullish Stocks Today | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा? |Business
Bullish Stocks Today | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा?...
DEESA // ડીસા માં કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ને બટાટા, એરંડા, રાયડો, રાજગરો સહિતના પાકોને નુકસાન..
ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો..
ડીસા માં કમોસમી વરસાદ ના કારણે ખેડૂતોને 3થી 4...
આણંદ વલ્લભવિદ્યાનગરમાં મોદી@20 ડ્રિમ મીટ વ્યાખ્યાન
આણંદ વલ્લભવિદ્યાનગરમાં મોદી@20 ડ્રિમ મીટ વ્યાખ્યાન