ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે સિહોરના વતની અને અમદાવાદ ફરજ બજાવતા કુલદીપસિંહે ગઇકાલે પરિવારે સાથે આત્મહત્યા કરતા પહેલાં પોલીસનો ગ્રેડ પે વધે તેવી અંતિમ ઈચ્છા કરી હતી સમગ્ર મામલે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલે કહ્યાં કે ગ્રેડ પે મુદ્દે સરકારે તાત્કાલિક વિચારણા કરવી જોઈએ જયદીપસિંહે કહ્યા કે ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન અને ઉધોગપતિ સાયરસ મિસત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયાની ઘટના સંદર્ભમાં સરકાર બોધપાઠ લઇને હવે કારમાં પાછળની સીટ પર બેઠેલા પેસેન્જર માટે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે માર્ગ અકસ્માતમાં પાછળ બેસતા પેસેન્જર સીટ બેસ્ટ ન બાંધતા અનેકવાર મૃત્ય્થી લઇને ગંભીર ઇજાઓ સુધીની ઘટનાઓ બને છે. તેને નિયંત્રણમાં લેવા માટે સરકાર આગળ. આવી રહી છે તો બીજી તરફ ગ્રેડ પે મુદ્દોપણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને ગઇકાલે જે દુઃખદ ઘટના સિહોરના પોલીસ પરિવાર સાથે બની તે માટે સંવેદના વ્યક્ત કરી મરણજનાર કુલદીપસિંહે પણ પોલીસના ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે તો સરકારે તાત્કાલિક ગ્રેડ પે મામલે વિચારણા કરી નિર્ણય આગળ આવવું જોઈએ તેવી માંગ કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહે કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ સાથે વિશ્વાસઘાત નથી કર્યો, મંદિરમાં શા માટે કાઉન્સિલરોને ખવડાવવામાં આવી સોગંધો..
મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપના 12 કાઉન્સિલરો અને કોંગ્રેસના...
ED Raid in Rajasthan : ACB और ED की कार्रवाई को लेकर क्या बोले Kirodi Lal Meena ? | JJM Corruption
ED Raid in Rajasthan : ACB और ED की कार्रवाई को लेकर क्या बोले Kirodi Lal Meena ? | JJM Corruption
लाल बाग में जिला स्तरीय इन्वेस्टमेंट समिट 2024 आयोजित जिले में औद्योगिक विकास के साथ रोजगार के नए अवसरों का होगा सृजन- प्रभारी मंत्री कुल 100 निवेशको से 2209 करोड रू. के निवेश के एमओयू हस्तान्तरण
बालोतरा,17 अक्टूबर। जिला स्तरीय जिला स्तरीय इन्वेस्टमेंट समिट 2024 कार्यक्रम गुरूवार को राज...
શહેર મા નેશનલ સુપર ક્રોસ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નવલખી કમ્પાઉન્ડ માં યોજાઈ,MLA,Mayor, અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા
શહેર મા નેશનલ સુપર ક્રોસ ચેમ્પિયનશીપ ૨૦૨૨ નવલખી કમ્પાઉન્ડ માં યોજાઈ,MLA,Mayor, અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા
અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે કબીર ટેકરી આશ્રમના મહંત નારાયણદાસ બાપુ
અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત 4000 સંતો મહંતો ત્યાં જવાનું...