દાહોદ જિલ્લા આચાર્ય સંઘના સાંસદ અલકેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને સ્થાપિત ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. આજે તારીખ ૦૯/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા નગર સહિત સમગ્ર તાલુકામાં ગણેશજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. ફતેપુરા ઉખારેલી રોડ પર રહેતા દાહોદ જિલ્લા આચાર્ય સંઘના સાંસદ અલકેશભાઈ દ્વારા તેમના નિવાસસ્થાને સ્થાપિત કરેલ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉખરેલી રોડ વિસ્તારના આગેવાનો,યુવાઓ,મહિલાઓ,બાળકો સહિત લોકો જોડાયા હતા. અને છાલોર નદી ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા કોળીવાડ માંથી પોતાના કબ્જામાં ઇંગલિશ દારૂ નો જથ્થો રાખી વેચાણ કરતો ઈસમ પકડાયો.
સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં ભુવારોડ મોટા કોળીવાડમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પોતાના...
Quota Protest Bangladesh: बांग्लादेश सरकार ने बंद किया विश्वविद्यालय और कॉलेज, आरक्षण को खत्म करने की मांग हो रहा विरोध प्रदर्शन
ढाका। बांग्लादेश में सरकारी नौकरियों में आरक्षण के खिलाफ जबरदस्त विरोध-प्रदर्शन लगातार जारी...
जुआ खेलते हुए 8 आराेपी 37940 रुपये के साथ गिरफ्तार
एसपी हनुमान प्रसाद मीणा, श्रीमती उमा शर्मा अतिरिक्त पुलिस अधीक्षक महोदय के निर्देशन व अमर...
महाराष्ट्रात होणारा टाटा एअरबस प्रकल्प गुजरातमध्ये होणार: विरोधकांनी शिंदे सरकारवर उठवली टीकेची झोड; उद्योगमंत्री म्हणाले...
राज्याच्या वाट्याला आलेले मोठे प्रकल्प हे गुजरातने पळवण्यावरुन आतापर्यंत चांगलंच राजकारण तापलंय....
Gujarat Politics News । ભાજપના મુરતિયા પર આખરી મહોર ક્યારે ? | political update | gujarati news
Gujarat Politics News । ભાજપના મુરતિયા પર આખરી મહોર ક્યારે ? | political update | gujarati news