ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Bahadurgarh Fraud: क्रिप्टो करेंसी में पैसे निवेश करने के नाम पर एक प्राइवेट कर्मचारी से ठगे तीन लाख 15 हजार 
 
                      बहादुरगढ़I क्रिप्टो करेंसी में निवेश करने के नाम पर एक प्राइवेट कर्मचारी से तीन लाख 15 हजार...
                  
   पेट्रोल कमी असल्याने ट्रॅफिक पोलिसांने दूचाकीस्वाराला ठोठावला  दंड...? दंड पावती व्हायरल 
 
                      पेट्रोल कमी असल्याने ट्रॅफिक पोलिसांने दूचाकीस्वाराला ठोठावला  दंड...? दंड पावती व्हायरल
                  
   સુરત પોલીસ દ્વારા કોઈ પણ અનીચનીય ઘટના બને તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાઈ. 
 
                      સુરત પોલીસ દ્વારા કોઈ પણ અનીચનીય ઘટના બને તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાઈ.
હાલ સમગ્ર રાજ્ય...
                  
   ৰঙিয়াৰ ধেপাৰগাঁৱত গড়কাপ্তানী পথ নদী সদৃশ পৰিবেশ 
 
                      ৰঙিয়াৰ ধেপাৰগাঁৱত গড়কপ্টানি পথ হ'লগৈ নদী সদৃশ ,যাতায়ত বিঘ্নিত , ৰাইজৰ হাহাকাৰ ।দুমাহে যাতায়ত...
                  
   
  
  
  
  
  
   
   
  