ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમી ના ગોધાનાં બાબરી નજીક મીઠા પાણી નું ઝરણું આજે 4 વર્ષે પણ વહી રહ્યું છે
શ્રદ્ધાળુઓ ગંગાજી પ્રગટ થયા નો અહોભાવ વ્યક્ત કરે છે
વઢીયાર પંથક ના ખારા પટ વિસ્તારમાં જ્યાં...
नहीं रहे इंदौर के बड़े भैया, विष्णुप्रसाद शुक्ला को याद कर हर आंख हुई नम! MP News Indore
नहीं रहे इंदौर के बड़े भैया, विष्णुप्रसाद शुक्ला को याद कर हर आंख हुई नम! MP News Indore
'सालाना 1 लाख देंगे' 2024 चुनाव में कांग्रेस के 5 वादे बता Mallikarjun Kharge ने क्या दावा किया?
'सालाना 1 लाख देंगे' 2024 चुनाव में कांग्रेस के 5 वादे बता Mallikarjun Kharge ने क्या दावा किया?
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદેદારોની નિમણૂક કરવામાં આવી
સાવરકુંડલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને નિમણૂક કરાઈ સાવરકુંડલા નગરપાલિકા...