ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરામાં ફૂડ વિભાગની રેડથી વેપારીઓમાં ફફડાટ
ધાનેરામાં ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ જગ્યાએથી શંકાસ્પદ ઘી ના સેમ્પલ લેવાયા હતા. શંકાસ્પદ ઘી ના...
আলফা (স্বা) প্ৰাক্তন উপ সেনাধ্যক্ষ জীৱন মৰাণৰ দেহাৱসান
আলফা (স্বা) প্ৰাক্তন উপ সেনাধ্যক্ষ জীৱন মৰাণৰ দেহাৱসান | গুৱাহাটীৰ এপল’ হস্পিতালত মৃত্যু...
सीएसपी संचालक से लूट के मामले में दो अपराधी गिरफ्तार
बिहार के कटिहार में हुए सीएसपी संचालक से लूट के मामले का कटिहार पुलिस ने खुलासा कर दिया है,...
ડીસા પાટણ હાઈવે પર મોડી રાત્રે ઇનોવા ગાડી અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો
ડીસા પાટણ હાઈવે પર મોડી રાત્રે ઇનોવા ગાડી અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો