ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચડોતર ગામે કેબી લોઝિક પાર્કમાં ઘી ની ફેકટરી ને સીલ કૌને માર્યું...
ચડોતર ગામે કેબી લોઝિક પાર્કમાં ઘી ની ફેકટરી ને સીલ કૌને માર્યું...
झारखंड में लव जिहाद, तनवीर बना रहा इस्लाम अपनाने का दबाव; 'द केरल स्टोरी' से मिली हिम्मत तो मॉडल ने खोली पोल
झारखंड में लव जिहाद का मामला सामने आया है। मुंबई में रहने वाली एक मॉडल ने रांची में मॉडलिंग की...
মৰাণত খোৱাং মণ্ডল বিজেপিৰ উদ্যোগত প্ৰভাতীফেৰী কাৰ্যসূচীত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ
মৰাণত খোবাং মণ্ডল বিজেপিৰ উদ্যোগত প্ৰভাতীফেৰী কাৰ্যসূচীত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশগ্ৰহণ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દોઢ મહિનામાં 944 જેટલી મિલકતોની જપ્તી કરવામાં આવી.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દોઢ મહિનામાં 944 જેટલી મિલકતોની જપ્તી કરવામાં આવી.
ડીસા માં વાવાઝોડાની અતિ ભારે અસર દેખાઈ..
ડીસા માં વાવાઝોડાની અતિ ભારે અસર દેખાઈ..