ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોર બડીયાદેવ સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતનું સંપૂર્ણ ગાન કરવામાં આવ્યુ
પોર બડીયાદેવ સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતનું સંપૂર્ણ ગાન કરવામાં આવ્યુ
राजस्व वृद्धि के लिए हों सतत प्रयास - जिला कलक्टर
राजस्व अर्जित करने वाले आबकारी, वाणिज्यिक कर, खनन, और परिवहन विभागों के अधिकारियों की समीक्षा...
बंदूक की नोक पर बाइक सवार दो यूवको को लुट
कोटा
बंदूक की नौंक पर बाइक सवार दो युवकों ने की लूट
बोरखेड़ा थाना क्षेत्र में...
DEESA/ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડન ની મુલાકાત..
DEESA/ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડન ની મુલાકાત..
Lok Sabha Election Results: इशारों-इशारों में Manoj Tiwari ने बड़ी बात कह दी | Nitish Kumar | PM Modi
Lok Sabha Election Results: इशारों-इशारों में Manoj Tiwari ने बड़ी बात कह दी | Nitish Kumar | PM Modi