ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAJTAK 2 LIVE । CM YOGI ADITYANATH को आया गुस्सा? VIDHANSABHA के अंदर जबरदस्त भड़के! AT2 LIVE ।
AAJTAK 2 LIVE । CM YOGI ADITYANATH को आया गुस्सा? VIDHANSABHA के अंदर जबरदस्त भड़के! AT2 LIVE ।
क्या आज से शुरू होगा महायुद्ध? इजरायल पर हमला कर सकता है ईरान, अमेरिका की चेतावनी के बाद नेतन्याहू भी तैयार
नई दिल्ली। Iran can attack Israel हमास लीडर इस्माइल हानिया की हत्या के बाद ईरान आगबबूला...
અંબાજી જતા પદયાત્રીઓની બેગ પડ રેડિયમ પટ્ટી લવાવવામા આવી
અંબાજી જતા પદયાત્રીઓની બેગ પડ રેડિયમ પટ્ટી લવાવવામા આવી
ડીસા ખાતે ગોવાભાઇ દેસાઈએ સી આર પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો..
ડીસા ખાતે ગોવાભાઇ દેસાઈએ સી આર પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો..