ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi ने Pannu Murder Plot पर चुप्पी तोड़ी, इंटरव्यू में क्या-क्या दावा कर दिया?
PM Modi ने Pannu Murder Plot पर चुप्पी तोड़ी, इंटरव्यू में क्या-क्या दावा कर दिया?
उपखंड कार्यालय में लगभग एक महीने से एसडीएम की कुर्सी खाली पड़ी हुई हैं।
उपखंड कार्यालय में लगभग एक महीने से एसडीएम की कुर्सी खाली पड़ी हुई हैं।
केशवरायपाटन...
પારપડા ગામે પશુઓ પર વીજળી પડતા પાંચથી વધુ પશુઓના મોત થયા છે. જેથી પશુપાલકના માથે આભ ફાટ્યું છે.
પારપડા ગામે પશુઓ પર વીજળી પડતા પાંચથી વધુ પશુઓના મોત થયા છે. જેથી પશુપાલકના માથે આભ ફાટ્યું છે.
कोपरगाव - जनावरांच्या गळ्यात भावी नगरसेवक व मुख्याधिकारी नावाच्या पाट्या,,लक्षवेधी आंदोलनाची चर्चा
कोपरगाव - जनावरांच्या गळ्यात भावी नगरसेवक व मुख्याधिकारी नावाच्या पाट्या,,लक्षवेधी आंदोलनाची चर्चा
Budget 2024 Picks | Sunil Subramaniam |10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
Budget 2024 Picks | Sunil Subramaniam |10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?