લાંબાગાળાના વિરામ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ખંભાતમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બીજી બાજુ ભારે પવનને કારણે ખંભાતના અકબરપુર વિસ્તારમાં મકાનની પતરાની છત ઉડી જઇ અન્ય મકાન ઉપર પડી હતી.જો કે સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.વરસાદને લઈને જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિત્ય જ્વેલર્સ થરાદ દ્વારા આયોજિત માતાની પાઠશાળા એટલે કે ગર્ભ સંસ્કાર વર્કશોપ નું આયોજન
આદિત્ય જ્વેલર્સ થરાદ દ્વારા આયોજિત માતાની પાઠશાળા એટલે કે ગર્ભ સંસ્કાર વર્કશોપ નું આયોજન
संसद में Amit Shah के सामने खुला राज! Jaya Bachchan से क्या बताने लगे Raghav Chadha? | Sansad Me Aaj
संसद में Amit Shah के सामने खुला राज! Jaya Bachchan से क्या बताने लगे Raghav Chadha? | Sansad Me Aaj
नरेंद्र मोदी को फिर से प्रधानमंत्री बनाने के लिए चल रही है गुप्त साधना !
मध्यप्रदेश की धार्मिक नगरी उज्जैन में पीएम नरेंद्र मोदी की जीत के लिए गुप्त साधना चल रही है।...
ગુજરાત ના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ ને ૧૪ દિયોદર વિધાનસભા માં ભાજપે ઉતાર્યા મેદાને...
ગુજરાત ના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ ને ૧૪ દિયોદર વિધાનસભા માં ભાજપે ઉતાર્યા મેદાને... ગુજરાત...