ધ્રાંગધ્રાના ફુલેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ ત્રિ દીવસીય સમુહ પાઠ નું આયોજન કરાયું 

રામ મહેલ મંદિર ના મહંતશ્રી મહાવિર બાપુના આશીર્વાદથી અને માલસર પધારેલ મહંતશ્રી ભરતદાસ બાપુના સાનિધ્યમાં રામ મહેલ મંદિર ખાતે રાખવામાં આવેલ હતા

       આજરોજ સમુહ પાઠ પૂર્ણાહુતિ પ્રસંગે રઘુવંશી સોશ્યલ ગ્રુપ ધ્રાંગધ્રા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુજારા તથા ઉપ પ્રમુખ જીતુભાઈ કોટક દરીયાલાલ દાદા મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રાના પી.જે.ઠક્કર, પ્રકાશભાઈ રાજવિર, પ્રવીણભાઈ પુજારા, કાંતિભાઈ પુજારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બંને વંદનીય મહંતશ્રી ઓનું શાલ તથા હાર થી સન્માન કરવામાં આવેલ

    આ શુભ પ્રસંગે અનેક ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્ણાહુતિ પ્રસાદ લીધેલ હતો.

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા ૯૧૫૭૭૭૨૮૮૮