ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર યુનિટી દ્વારા સમાજમાં સંગઠન,ધર્મસંસ્કાર,શિક્ષણ, જેવા મહત્વના મુદ્દા ને લઇને આગામી તા.11 - 9 - 2022 ને આવતા રવિવારે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે,બપોરે 2 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠનમાં ગુજરાત ભરના આહીર સમાજના વસવાટ વાળા જિલ્લાઓમાંથી પધારેલ યુવા,વડીલોને યુનિટી માં જવાબદારી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે.જેથી નવા સંગઠન માળખા સાથે નવીન ટીમ તૈયાર થઇ નવા જોમ,ઉત્સાહ સાથે સમાજની યુનિટી ને વિવિધતા સભર આગળ વધારવાના પ્રયાસ માં સૌ પોઝીટીવ કૃષ્ણભાવ સાથે સહભાગી બનવા ખાસ ઉપસ્થિત રહેવા આહીર યુનિટી ના ગોવિંદભાઇ ચોચા એડવોકેટ ( 98243 93405 ) એ જણાવ્યું છે. સાથોસાથ સમાજની ઉનત્તિમાં રાજનીતિ પણ એક પ્રકલ્પ છે સમયોચિત તે મુદ્દે પણ ગહન અભ્યાસ,વિચારણા હાથ ધરવામાં આવશે.સમાજની સર્વાંગી વિકાસની યશગાથા રેગ્યુલર આગળ વિકસતી રહે તેવા શુભ હેતુસર સૌ સમસ્ત આહીર સમાજ ને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Shankhnaad: 2024 के चुनाव में जाति जनगणना एक बड़ा मुद्दा बनने वाला है? | BJP Vs Congress | PM Modi
Shankhnaad: 2024 के चुनाव में जाति जनगणना एक बड़ा मुद्दा बनने वाला है? | BJP Vs Congress | PM Modi
भाजपा नेता Smriti Irani ने मुख्यमंत्री Omar Abdullah को दी चुनौती, JK विधानसभा में हुए बवाल पर बरसीं
जम्मू-कश्मीर विधानसभा में अनुच्छेद 370 को लेकर मचे बवाल पर पूर्व केंद्रीय मंत्री और भाजपा नेता...
भजनलाल सरकार का राजस्थान के कर्मचारियों को बड़ा तोहफा, हो गई बल्ले बल्ले
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने लोकसभा चुनाव परिणाम के बाद राजस्थान सरकार के कर्मचारियों...
AAM AADMI PAARTI સંખેડા વિધાનસભાના ઉમેદવાર દ્વારા ઉમેદવારો પત્ર ભરતાં પહેલાં લોકો ની વાત
AAM AADMI PAARTI સંખેડા વિધાનસભાના ઉમેદવાર દ્વારા ઉમેદવારો પત્ર ભરતાં પહેલાં લોકો ની વાત