ગુજરાત પ્રદેશમાં આહીર સમાજ હિતાર્થે કામ કરતા મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજન ગુજરાત પ્રદેશ આહીર યુનિટી દ્વારા સમાજમાં સંગઠન,ધર્મસંસ્કાર,શિક્ષણ, જેવા મહત્વના મુદ્દા ને લઇને આગામી તા.11 - 9 - 2022 ને આવતા રવિવારે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે,બપોરે 2 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં સંગઠનમાં ગુજરાત ભરના આહીર સમાજના વસવાટ વાળા જિલ્લાઓમાંથી પધારેલ યુવા,વડીલોને યુનિટી માં જવાબદારી સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવનાર છે.જેથી નવા સંગઠન માળખા સાથે નવીન ટીમ તૈયાર થઇ નવા જોમ,ઉત્સાહ સાથે સમાજની યુનિટી ને વિવિધતા સભર આગળ વધારવાના પ્રયાસ માં સૌ પોઝીટીવ કૃષ્ણભાવ સાથે સહભાગી બનવા ખાસ ઉપસ્થિત રહેવા આહીર યુનિટી ના ગોવિંદભાઇ ચોચા એડવોકેટ ( 98243 93405 ) એ જણાવ્યું છે. સાથોસાથ સમાજની ઉનત્તિમાં રાજનીતિ પણ એક પ્રકલ્પ છે સમયોચિત તે મુદ્દે પણ ગહન અભ્યાસ,વિચારણા હાથ ધરવામાં આવશે.સમાજની સર્વાંગી વિકાસની યશગાથા રેગ્યુલર આગળ વિકસતી રહે તેવા શુભ હેતુસર સૌ સમસ્ત આહીર સમાજ ને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बारिश के जलभराव में डूब या बह जाए कार, क्या तब भी मिलेगा इंश्योरेंस कवर? जानिए सबकुछ
Car Insurance Cover Flood Damage बारिश का मौसम आते ही जगह-जगह पर जलभराव की समस्या देखने को मिलती...
તમાકુ || DEBATE || KHETI MARU SWABHIMAN || Buletin India Live
તમાકુ || DEBATE || KHETI MARU SWABHIMAN || Buletin India Live
વડોદરા: કમિશનરશ્રી સમશેરસિંગ ના હસ્તે શહેરના 3 પોલીસ સ્ટેશનને સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા
વડોદરા: કમિશનરશ્રી સમશેરસિંગ ના હસ્તે શહેરના 3 પોલીસ સ્ટેશનને સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા
कोटा में जादूगर आँचल के शो का भव्य समापन
आँचल शो के डायरेक्टर गिरधारी लाल कुमावत ने बताया कि शो के दौरान कुल 150 से ज्यादा प्रस्तुतियाँ दी...
दांत दर्द को दूर करता है एक्मेला ओलेरासिया, आयुर्वेदाचार्य से जानें इसके अन्य फायदे
Ayurvedic Remedies For Toothache: दांतों में दर्द होना एक आम समस्या है। अधिकतर लोगों को जीवन के...