રાજકોટ,તા.8 ; કુવાડવા રોડ પર કાગદડી પાસે ખોડિયાર આશ્રમ પાછળ તળાવ કાંઠે થયેલી રૂા.પાંચ લાખના વીજ વાયરની ચોરી ઉપરાંત સાયપર ગામના પાટીયા પાસે અને કુવાડવા-વાંકાનેર રોડ ઉપર થયેલી વીજ વાયરની ચોરીના ત્રણ ગુનાનો ભેદ કુવાડવા પોલીસે ઉકેલી કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. વાયર ચોરીમાં ધરપકડ કરાયેલામાં રવી નરશી ગાંગળીયા(રહે.ગોકુલનગર, સંત કબીર રોડ),સુરેશ વિહા સોમાણી (રહે.મૌવેયા રોડ, સરકારી આવાસ ક્વાર્ટર,ગોંડલ,મૂળ રાણીપર, તા.જસદણ),રઘુ સામત દુધરેજીયા (ઉં.વ.35, રહે.રાજપરા,તા. ચોટીલા) સુરેશ ચના રાતળીયા(રહે. ગોકુલનગર, સંત કબીર રોડ, મુળ પરા પીપળીયા) અને વિજય વાલજી દુધરેજીયા (રહે.ગઢકા ગામની સીમમાં વાડીમાં,મૂળ રાજપરા, તા.ચોટીલા)નો સમાવેશ થાય છે. વીજ વાયરની ચોરી કરનાર તસ્કરો ચોરીના વાયર બોલેરોમાં ભરી રાજકોટ અમદાવાદ હાઈ-વે પર ખરેડી ગામથી માલીયાસણ તરફ વેચવા જઈ રહ્યા હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસે પાંચેયને પકડી લઈ વીજ વાયરો ઉપરાંત,કાર વીજ વાયર કાપવાની કાતર અને પાંચ મોબાઈલ મળી કુલ રૂા.10.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ চলিহা নগৰ নামঘৰৰ তোৰণ উদ্বোধন মন্ত্ৰী সঞ্জয় কিষানৰ
অসম দৰ্শন আঁচনিৰ ২০২১-২০২২ ৰ অধীনত প্ৰদান কৰা অনুদানেৰে নিৰ্মাণ সম্পূৰ্ণ হোৱা তিনিচুকীয়াৰ...
આમદવાદથી મુંબઈ વચ્ચે શરૂ થશે 200 કિલોમીટરની ચાલતી ‘વંદે ભારત એક્સ્પ્રેસ’ ટ્રેન, કરવામાં આવ્યું પરીક્ષણ
આમદવાદથી મુંબઈ વચ્ચે શરૂથશે 200 કિલોમીટરની ચાલતી‘વંદે ભારત એક્સ્પ્રેસ’ ટ્રેન, કરવામાં...
শিশু অনুষ্ঠান অকণিৰ কবিতা ঘৰ অসম কেন্দ্ৰীয় সমিতি ৰহাৰ ঔগুৰি শাখা সমিতি গঠন।সভানেত্ৰী অনুপমা সেনাপতি আৰু সম্পদিকা আৰতি সেনাপতি।
শিশু ৰ সৰ্বাংগীন বিকাশ সাধনৰ বাবে বৰ্ষ ১৯৯৪ত স্থাপিত ব্যক্তিক্ৰম ধৰ্মী শিশু অনুষ্ঠান অকণিৰ...
અમદાવાદનું પ્રીમિયર ફેશન વીક, જેમાં ભારતના ટોચના ફેશન ડિઝાઇનર્સ અને ડિઝાઇન સંસ્થાઓ એ ભાગ લીધો અને એલ્વિશ યાદવ (યુટ્યુબ સેન્સેશન) જેવી સેલિબ્રિટીઓ સાથે રેમ્પ વૉક કર્યું હતું
BRDS અમદાવાદ ફેશન વીક જે 7મી અને 8મી જૂનના રોજ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું,...
बीकानेर तकनीकी विश्वविद्यालय द्वारा नरेश पुरोहित को पीएच.डी.उपाधि
बीकानेर तकनीकी विश्वविद्यालय द्वारा नरेश पुरोहित को पीएच.डी. उपाधि प्रदान—लेखक पहचान...