રાજકોટ,તા.8 ; કુવાડવા રોડ પર કાગદડી પાસે ખોડિયાર આશ્રમ પાછળ તળાવ કાંઠે થયેલી રૂા.પાંચ લાખના વીજ વાયરની ચોરી ઉપરાંત સાયપર ગામના પાટીયા પાસે અને કુવાડવા-વાંકાનેર રોડ ઉપર થયેલી વીજ વાયરની ચોરીના ત્રણ ગુનાનો ભેદ કુવાડવા પોલીસે ઉકેલી કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. વાયર ચોરીમાં ધરપકડ કરાયેલામાં રવી નરશી ગાંગળીયા(રહે.ગોકુલનગર, સંત કબીર રોડ),સુરેશ વિહા સોમાણી (રહે.મૌવેયા રોડ, સરકારી આવાસ ક્વાર્ટર,ગોંડલ,મૂળ રાણીપર, તા.જસદણ),રઘુ સામત દુધરેજીયા (ઉં.વ.35, રહે.રાજપરા,તા. ચોટીલા) સુરેશ ચના રાતળીયા(રહે. ગોકુલનગર, સંત કબીર રોડ, મુળ પરા પીપળીયા) અને વિજય વાલજી દુધરેજીયા (રહે.ગઢકા ગામની સીમમાં વાડીમાં,મૂળ રાજપરા, તા.ચોટીલા)નો સમાવેશ થાય છે. વીજ વાયરની ચોરી કરનાર તસ્કરો ચોરીના વાયર બોલેરોમાં ભરી રાજકોટ અમદાવાદ હાઈ-વે પર ખરેડી ગામથી માલીયાસણ તરફ વેચવા જઈ રહ્યા હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસે પાંચેયને પકડી લઈ વીજ વાયરો ઉપરાંત,કાર વીજ વાયર કાપવાની કાતર અને પાંચ મોબાઈલ મળી કુલ રૂા.10.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં ૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવ
અમદાવાદ: ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વસ્ત્રાલમાં ૫૧૦૮ દીવડાની મહા આરતી તથા રાસ ગરબા મહોત્સવ
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર ખુશીનો માહોલ
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર ખુશીનો માહોલ
બનાસકાંઠા જિલ્લામાં "સ્વાગત સપ્તાહ"ની ઉજવણી સંદર્ભે બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટીશ્રી , સરપંચશ્રી તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓની ઓનલાઈન તાલીમ યોજાઇ..
બનાસકાંઠા જિલ્લામાં "સ્વાગત સપ્તાહ"ની ઉજવણી સંદર્ભે બાઇસેગ- સેટકોમ દ્વારા તલાટીશ્રી , સરપંચશ્રી...
▶️বৰডাঙ্গেৰীকুছিত অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানৰ জলজীৱন মিছনৰ সজাগতা সভা
▶️বৰডাঙ্গেৰীকুছিত অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানৰ জলজীৱন মিছনৰ সজাগতা সভা