શહેરમાં દરિયાઇ દિશામાંથી પવન ફૂંકાતા બપોરે તાપમાનમાં 0.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે અને ચાર દિવસમાં શહેરમાં બપોરે તાપમાનમાં દોઢેક ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો છે. પવનની દિશા બદલતાતા નગરજનોને અસહ્ય બફારાથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર શહેરમાં આગામી બે દિવસ અતિ હળવાથી હળવા વરસાદની આગાહી કરાઈ છે.ગઇ કાલે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે 0.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ચાર દિવસ અગાઉ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રીને આંબી ગયુ હતુ તે આતજે ઘટીને 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જો કે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.2 ડિગ્રી હતુ તે નજીવુ વધીને 25.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 73 ટકા હતુ તે આજે ઘટીને 60 ટકા થઇ ગયું હતુ. સાઉથ-વેસ્ટ દિશાથી 14 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. શહેરમાં લગભગ છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. છૂટા છવાયા ઝાપટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. હવે સિઝન પૂરી થવાને આરે માંડ ત્રણ સપ્તાહ બાકી છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 30.7 ફૂટ થઇ બે દિવસમાં ધીમી ગતિએ ઉપરવાસમાંથી પાણીની આવકને લીધે શેત્રુંજી ડેમની સપાટી જે અગાઉ 30.4 ફૂટ હતી તે ક્રમશ: વધીને 34.7 ફૂટ થઇ ગઇ હતી. આ ડેમમાં હાલ 273.7 મિલિયન ઘન મીટર થઇ ગઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माननीया केंद्रीय रेल एवं कपड़ा राज्य मंत्री श्रीमती दर्शना जरदोश
ने उधना-बनारस सुपरफास्ट एक्सप्रेस के उद्घाटक सेवा को
हरी झंडी दिखाकर रवाना किया
फोटो कैप्शन: पहली तस्वीर में माननीया केंद्रीय रेल एवं कपड़ा राज्य मंत्री श्रीमती दर्शना जरदोश सभा...
Ajit Pawar Swimming: पाण्याची प्रचंड भीती, तरीही पोहायला शिकलो| Sharad Pawar| Supriya Sule| Baramati
Ajit Pawar Swimming: पाण्याची प्रचंड भीती, तरीही पोहायला शिकलो| Sharad Pawar| Supriya Sule| Baramati
अखिल भारतीय श्री जैन श्वेतांबर तेरापंथ युवक परिषद बंगाईगांव में रक्तदान शिविर आयोजित
अखिल भारतीय श्री जैन श्वेतांबर तेरापंथ युवक परिषद के तत्वावधान में गत १७ सितंबर को बंगाईगांव...