સિહોર તાલુકાના રાજપરા ગામે મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી 

શિહોર તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી હતી જેમાં નકામા ગામમાં ભરેલા પાણીના ખાડા શહીદ ઓઇલ નાખી મચ્છરોનો નિકંદન હાથ ધરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગ જોડાયો હતો અને ગ્રામ્ય વિસ્તારના રાજપરા સહિતનાં ગામડાઓમાં કામગીરી કરવામાં આવી હતી જેને લઇને કામગીરી કરવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકો સહિત જોડાયા હતા