સિહોરમાં ત્રણ દિવસ માટે પાણીકાપ કરવામાં આવશે વિરોધપક્ષ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા શિહોર નગરપાલિકા દ્વારા સિંહોની જનતા માટે ત્રણ દિવસ માટે પાણીકાપ આપવામાં આવ્યો છે લાયન રીપેરીંગ કામ કરવાથી પાણીકાપ કરવામાં આવશે જેને લઇને શહેરની જનતાને ત્રણ દિવસ સુધી પાણીની હાડમારો ભોગવવી પડશે ત્યારે વિરુદ્ધ પક્ષ દ્વારા સત્તાધરી પક્ષ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા