ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે આવેલ જય દશામાં વિદ્યા મંદિરના પટાંગણમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દાહોદના ઉપક્રમે જય દશામાં વિદ્યામંદિર ઝાલોદ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો