યુરોપિયન દેશોમાં મોંઘવારીથી લોકો પરેશાન છે. યુરોપિયન દેશોને બે તરફથી માર પડી રહ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાના કારણે ગેસની અછત અને ખાદ્ય પદાર્થોના વધતા ભાવ એમ બંનેનો તેઓ સામનો કરી રહ્યા છે. બ્રિટન, જર્મની સહિત અન્ય દેશોમાં શિયાળાને લઈને ચિંતા વધુ છે કારણ કે ત્યારે ગેસ અને વીજળીની માંગ બમણી થઈ જશે...આ બધાને જોતા અનેક સરકારોએ અત્યારથી જ પગલાં લેવાના શરૂ કરી દીધાં છે. જર્મનીના લોકોને રાહત આપવા અને દેશના અર્થતંત્રને ધબકતું રાખવા 65 અબજ પાઉન્ડ એટલે કે આશરે રૂ. 5.15 લાખ કરોડના પેકેજની પણ જાહેરાત કરાઈ છે. હાલના સમયમાં આ ત્રીજું અને સૌથી મોટું રાહત પેકેજ છે. તો બીજી તરફ, સ્પેનના લોકોને મોંઘવારીના મોરચે રાહત આપવા ટ્રેનમાં મફત પ્રવાસની યોજના શરૂ કરાઈ છે. 300 કિ.મી. સુધી તમામ નાગરિકો ટિકિટ લીધા વિના પ્રવાસ કરી શકશે. આ યોજના આ વર્ષના અંત સુધી લાગુ રહેશે. આ ઉપરાંત સ્વિડને વીજ ઉત્પાદનમાં ઝડપ લાવવા ઉદ્યોગોને ઈમર્જન્સી ફંડ આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં સરકાર ઘરેલુ વીજળીમાં રાહત આપવા રૂ. 66 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી ચૂકી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर हादसे पर CM भजनलाल शर्मा ने लिया संज्ञान, 5-5 लाख की सहायता राशि देने का किया ऐलान
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने गुरुवार सुबह राजधानी जयपुर के विश्वकर्मा इलाके में हुए...
તારાપુર કેળવણી મંડળને હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય તરફથી ૫૧,૦૦૦/- રૂપિયાનું દાન
શ્રી સાર્વજનિક હાઇસ્કુલ તારાપુરના પૂર્વ આચાર્ય તરીકે ફરજ બજાવેલ શ્રી નિકુંજભાઈ એચ. પટેલ તરફથી...
शृंगारतळी बाजारपेठेत डॉ. श्री नानासाहेब धर्माधिकारी प्रतिष्ठानच्या वतीने स्वच्छता व साफसफाई उपक्रम
चिपळूण: महाराष्ट्र भुषण जेष्ठ निरुपणकार आदरणीय डॉ. श्री नानासाहेब धर्माधिकारी यांच्या जनशताब्दी...
હું મરી જઇશ પણ ભ્રષ્ટ્રાચારીઓને નહી છોડુ : મેહુલ બોઘરા જુઓ સમ્રગ વિડિયો
સુરતમાં એડવોકેટ મહેલુ બોઘરાએ TRB જવાનના સુપરવાઇઝરની હપ્તારાજની કરતૂત ઉઘાડી પાડતા TRB જવાન વિફર્યો...
સાવરકુંડલા ટાઉન શ્રમજીવીનગર વિસ્તારમા જાહેરમા જુગાર રમતા પાય ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ.
સાવરકુંડલા ટાઉન શ્રમજીવીનગર વિસ્તારમા જાહેરમા જુગાર રમતા પાય ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી...