સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે.બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે.નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hyundai Creta vs Honda Elevate: लुक, फीचर्स और इंजन के मामले कौन बेहतर? खरीदने से पहले जान लीजिए
Hyundai ने Creta के डिजाइन में कुछ जरूरी बदलाव किए हैं। इसकी पूरी प्रोफाइल भी अब चौकोर हो गई है...
દાહોદના સાંસદ દ્વારા દિલ્હીના રેલ્વે રાજ્ય મંત્રીની મુલાકાત કરી દાહોદ રેલ્વે સંબંધિ સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
દાહોદના સાંસદ હાલ દિલ્હીમાં ચાલી રહેલ સંસદ સત્રમાં પોતાની હાજરી આપી રહ્યાં છે ત્યારે સાંસદ દ્વારા...
অসমৰ মাটিত অৰুণাচলৰ বন বিভাগে জৰীপ আৰম্ভ কৰাত আশ্বৰ্য প্ৰকাশ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
অসমৰ মাটিত অৰুণাচলৰ বন বিভাগে জৰীপ আৰম্ভ কৰাত আশ্বৰ্য প্ৰকাশ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ।...
પૂનમના દિવસે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.
પૂનમના દિવસે ગુજરાત સરકારના અન્ન પુરવઠા મંત્રી અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા.