સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે.બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે.નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भांजे के साथ झगड़ा कर रहे बदमाशों से बचाने गए मामा पर हमला गम्भीर घायल एमबीएस अस्पताल में भर्ती कोटानांता इलाके में
नांता इलाके में भांजे के साथ झगड़ा कर रहे बदमाशों से बचाने गए मामा पर हमला गम्भीर घायल एमबीएस...
अभियोजन एवं पुलिस आपसी समन्वय के साथ पैरवी करेंः जिला कलक्टर
बाड़मेर,07 अक्टूबर। अभियोजन विभाग एवं पुलिस आपसी समन्वय के साथ पैरवी करें। ताकि अधिकाधिक लोगाें को...
ભાવનગર-બાંદ્રા વચ્ચે ચાલતી સાપ્તાહિક ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન...
મોદી સરકારની હાલની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર નેત્રંગના પ્રોફેસર જશવંત રાઠોડની સંશોધન પત્રના પ્રપોઝલને ઇન્ટરનેશનલ બુકમાં સ્વીકૃતિ મળી
મોદી સરકારની હાલની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ વિષય પર નેત્રંગના પ્રોફેસર જશવંત રાઠોડની સંશોધન...