સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે.બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં ડમ્પરના ચાલકો સામે રોષની લાગણી ફેલાઇ છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા બંને યુવાનો નાના મઢાદ ગામના હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત અન્ય એક યુવાન ઘાયલ થતા હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં અને જિલ્લામાંથી અસંખ્ય ડમ્પર ચાલકો બેફામ રીતે વજન ભરી અને હાઈવે ઉપર પસાર થાય છે. ત્યારે ડમ્પરના ચાલકો માનવ જિંદગીને રોળી રહ્યા છે.નેશનલ હાઈવે ઉપર બે યુવાનોના મોત થતા વાહનચાલકોમાં પણ અરેરાટી ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હાલમાં, આ બંને મૃતકો નાના મઢાદ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં તેઓને પીએમ માટે સાયલા સરકારી દવાખાને ખસેડવામાં આવી અને તેના પરિવારોને જાણકારી આપવા માટેની હાલમાં તાજવીજ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વડોદરા: રક્ષાબંધન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન  
 
                      વડોદરા: રક્ષાબંધન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન 
                  
   आयुष्यात मिळालेल्या प्रत्येक संधीचं सोन करा..
आमदार ऍड यशोमती ठाकूर यांचे प्रतिपादन...
 
 
                      अमरावती - तिवसा - 
आयुष्यात जी संधी मिळते त्यासंधीचं सोन करून घ्या. हाच जॉब महोत्सवाच्या...
                  
   কণ কণ ছাত্ৰ ছাত্ৰী হাতৰ পৰশত..... 
 
                      কণ কণ ছাত্ৰ ছাত্ৰী হাতৰ পৰশত .....
সোণাৰিৰ আগশাৰীৰ ইংৰাজী মাধ্যমৰ বিদ্যালয় ৱেলবৰ্ণ পাব্লিক...
                  
   Israel Hamas War: इसराइली सेना के शीर्ष अधिकारी ने दिया इस्तीफ़ा, क्या बढ़ेंगी मुश्किलें (BBC Hindi) 
 
                      Israel Hamas War: इसराइली सेना के शीर्ष अधिकारी ने दिया इस्तीफ़ा, क्या बढ़ेंगी मुश्किलें (BBC Hindi)
                  
   बांग्लादेशी प्रदर्शनकारियों को आजादी की कद्र नहीं! पाकिस्तान के सरेंडर से जुड़ी मूर्तियां तोड़ी; थरूर बोले- माफी के लायक नहीं 
 
                      बांग्लादेश में सियासी उथल-पुथल और तख्तापटल के बाद भी देश में हिंसक प्रदर्शन शांत नहीं हुआ है। देश...
                  
   
  
  
  
   
   
  