एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।

प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

ગણેશજીની આરાધનાના ઉત્સવ ગણેશોત્સવ દરમિયાન આજરોજ અમદાવાદના ખોખરા ખાતે આર્યોદય યુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દુંદાળાદેવ એવા સુખકર્તા-દુઃખહર્તા ગજાનંદ ગણપતિ દાદાની આરતી-પૂજા કરી, ધન્યતા અનુભવી.

ગણપતિ બાપ્પા મોરિયા…🙏🏻