સહકાર મેઈન રોડ પર સીટ કવરનાં ધંધાર્થી ધનાભાઈ આહિર પર તારો છોલ અહિં ઉડે છે. કહી બે વેપારીએ લાકડી અને પાઈપથી હુમલો કરતાં સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં. બનાવની વિગત અનુસાર, સહકાર મેઈન રોડ પર નારાયણનગરમાં રહેતા ધનાભાઈ ભગવાનજીભાઈ ગોગરા (આહિર) (ઉ.વ.61) ઘર પાસે આવેલ તેની સીટ કવરની દુકાને કામ કરતાં હતાં. ત્યારે તેની બાજુમાં મયુર એન્ટરપ્રાઈઝ નામનો ઈલેકટ્રીકસનો શો-રૂમ ધરાવતા મનસુખ જેઠવા સંદિપ જેઠવા નામના શખ્સોએ તારો માલ સામાનનો છોલ અહિં ઉડે છે. કહી ઝઘડો કરી પાઈપ અને ધોકાથી ફટકારતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતાં.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્ત નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उप महापौर सहित कांग्रेस पार्षदों ने आयुक्त के कमरे के बाहर दिया धरना
साधारण सभा (बोर्ड बैठक) आयोजित किए जाने की मांग सहित अन्य मांगों को लेकर उप महापौर फरीदुद्दीन...
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮೆರಿಕಾ ಪ್ರವಾಸ ಕೈಗೊಳ್ಳಲಿದ್ದಾರೆ.
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮೆರಿಕಾಗೆ ಭೇಟಿ ನೀಡಲಿದ್ದಾರೆ. ಜೂನ್ 21 ರಿಂದ ಜೂನ್ 24ರವರೆಗೆ ಅಮೆರಿಕ ಪ್ರವಾಸ...
મહુધા નગર પાલિકા દ્વારા વિકાસ ના કામો કરવામાં આવ્યા
મહુધા નગરપાલિકા દ્વારા નગરમાં વિકાસના કાર્યોને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
જેમાં ભાથીજી મંદિર પાસે...