શહેરની ભાગોળે આવેલ કાગદડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે ફંગોળાયેલા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર જસદણના રામડીયા ગામે રહેતા દિનેશભાઈ ગોરધનભાઈ સિતાપરા (ઉ.35) ગત બપોરે રાજકોટના હડાળા ગામે રહેતા તેના ફઈના ઘરે આંટો મારવા બાઈક લઈ ઘરેથી નિકળ્યો હતો. ત્યારે કાગદડી ગામ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવક ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને 108ને જાણ કરતા તબીબે તપાસીને યુવકને મૃત જાહેર કરતા પોલીસે કાગળો કરી મૃતદેહને પીએમમાં અત્રેની સિવિલે ખસેડયો હતો. અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો જેના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતાને ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે અપાશે
ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતાને ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે અપાશે
દારૂ બંધી વાળા ગુજરાતમાંજ રેલમછેલ.! ડીસા પંથકમાથી ફરી ટેમ્પોસાથે બે સક્ષને જડપતી બનાસકાંઠા LCB પોલીસ
ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હેરાફેરી થતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી છુટી...
પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાંથી પોલીસે ૧૫,૧૭૦૦૦/- ની ૩૪ બાઈકો સાથે ૩ ઇસમોની કરેલી ધરપકડ
છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની સંયુકત કામગીરી દ્વારા ગુજરાત રાજ્યના...
Ayodhya: Ram Mandir में कब विराजमान होंगे रामलला, Champat Rai ने दी ये जानकारी | #News
Ayodhya: Ram Mandir में कब विराजमान होंगे रामलला, Champat Rai ने दी ये जानकारी | #News
UP News: Greater Noida में टोल प्लाजा पर देर रात रईसजादों ने काटा बवाल, लाठी-डंडों से की तोड़फोड़
UP News: Greater Noida में टोल प्लाजा पर देर रात रईसजादों ने काटा बवाल, लाठी-डंडों से की तोड़फोड़