દેશભરમાં હાલ ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અનેક લોકો દ્વારા ઘરે-ઘરે ગજાનન મહારાજનું સ્થાપન કરાયું છે. અને હવે. વિસર્જનનો સમય થયો છે સિહોર ખાતે સંતકૃપા મેડિકલ પરિવારનું પ્રેરણાદાયક પગલું છે આ તકે પરિવારના કેવલ પરમાર કહે છે કેઆ ગણપતિ દાદાની મૂર્તિ માટીથી બનાવવામાં આવેલી છે અને વિસર્જન બાદ ફળિયામાં મોટા પ્રમાણમાં વાસણ કે તગારા અથવા પવાલા માં આ ગણપતિ બાપા નું વિસર્જન બાદ આ માટી ને એક અલગ ક્યારા બનાવી તેમજ જાસૂદના રોપ વાવી તે જાસૂદ ના રોપમાં ઊગેલ જાસૂદના ફુલ ખુદ ઘર માં સ્થાપિત ગણપતિદાદા ને ઝાલાતાતા હાલત ખરાબ થઈ જાય છે. પાંચ અને નવ દિવસ સુધી ઘરે આગતા સ્વાગતા બાદ દયનીય હાલતમાં બાપાની મૂર્તિ નાખી દેવા કરતા ઘર આંગણે જ વિસર્જન કરીને તેનું પાણી બગીચા અને કુંડામાં નાખી દેવું જોઈએ. આ માટે લોકોએ માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિનું જ સ્થાપન કરી સંતકૃપા પરિવાર જેમ ઘરમાં જ ગણપતિનું વિસર્જન કરવું જોઈએ સંતકૃપા પરિવારે જે કર્યું છે તે પ્રેરણાદાયી છે સંતકૃપા મેડિકલ પરિવારના ઘરે છેલ્લા 6 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मूसलाधार बारिश से सड़के हुई जलमग्न, खेतो में फसले डूबी, घरो दुकानों में भी घुसा पानी
रामगंजमंडी उपखण्ड में हुई झमाझम बारिश ने शनिवार को शहरवासियो एवं ग्रामीणों को सावन का अहसास करवा...
ಬೆಂಗಳೂರಿನ ಶ್ರೀ ಕಂಠೀರವ ಒಳಾಂಗಣ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 3, 2024
ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಡಿಸಿಎಂ...
Fruit Juice on Empty Stomach: कहीं आप भी तो नहीं कर रहे जूस पीते समय यह एक गलती, सेहत को भरना पड़ सकता है हरजाना
क्या आप भी अपने दिन की शुरुआत खाली पेट जूस पीकर करते हैं? अगर हां तो यह गलती आपके लिए काफी...
देश में सबसे ज्यादा प्रदूषित रहा अमृतसर, लगातार तीसरे दिन पंजाब में एक्यूआइ 500 के पार; जानें दिल्ली एनसीआर का हाल
नई दिल्ली। दीवाली के बाद से देश के कई बड़े शहर प्रदूषण की मार झेल रहे हैं। शनिवार को अमृतसर...