દેશભરમાં હાલ ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અનેક લોકો દ્વારા ઘરે-ઘરે ગજાનન મહારાજનું સ્થાપન કરાયું છે. અને હવે. વિસર્જનનો સમય થયો છે સિહોર ખાતે સંતકૃપા મેડિકલ પરિવારનું પ્રેરણાદાયક પગલું છે આ તકે પરિવારના કેવલ પરમાર કહે છે કેઆ ગણપતિ દાદાની મૂર્તિ માટીથી બનાવવામાં આવેલી છે અને વિસર્જન બાદ ફળિયામાં મોટા પ્રમાણમાં વાસણ કે તગારા અથવા પવાલા માં આ ગણપતિ બાપા નું વિસર્જન બાદ આ માટી ને એક અલગ ક્યારા બનાવી તેમજ જાસૂદના રોપ વાવી તે જાસૂદ ના રોપમાં ઊગેલ જાસૂદના ફુલ ખુદ ઘર માં સ્થાપિત ગણપતિદાદા ને ઝાલાતાતા હાલત ખરાબ થઈ જાય છે. પાંચ અને નવ દિવસ સુધી ઘરે આગતા સ્વાગતા બાદ દયનીય હાલતમાં બાપાની મૂર્તિ નાખી દેવા કરતા ઘર આંગણે જ વિસર્જન કરીને તેનું પાણી બગીચા અને કુંડામાં નાખી દેવું જોઈએ. આ માટે લોકોએ માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિનું જ સ્થાપન કરી સંતકૃપા પરિવાર જેમ ઘરમાં જ ગણપતિનું વિસર્જન કરવું જોઈએ સંતકૃપા પરિવારે જે કર્યું છે તે પ્રેરણાદાયી છે સંતકૃપા મેડિકલ પરિવારના ઘરે છેલ્લા 6 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત એક્ષપેનડી ચર ઓબજર્વર રાહુલ એકનાથે પાલનપુર ની વિધાનસભાની મુલાકાત લીધી
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી કરાલે રાહુલ એકનાથે ૧૨-પાલનપુર...
हज़रत ख़्वाजा मुंतजोबद्दीन जरजरी जर बक्ष उरूस २आक्टोबर पासून
खुलताबाद:हजरत ख्वाजा मुंतजोबद्दीन जरजरी जर बक्ष उरूस २ ऑक्टोबरपासून विविध कार्यक्रम...
PM Modi Visit: 20 से 25 जून तक अमेरिका और मिस्र की यात्रा करेंगे प्रधानमंत्री मोदी, PMO की ओर से दी गई जानकारी
प्रधानमंत्री नरेंद्र मोदी 20 जून से 25 जून तक यूएसए और मिस्र के दौरे पर होंगे। इस बात की जानकारी...
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नीदरलैंड के प्रधानमंत्री मार्क रूट से फोन पर बात की।
प्रधानमंत्री ने ट्वीट कर जानकारी दी, "जल पर हमारी सामरिक भागीदारी समेत अन्य महत्वपूर्ण क्षेत्रीय और वैश्विक मुद्दों पर चर्चा करने में प्रसन्नता हुई।"
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नीदरलैंड के प्रधानमंत्री मार्क रूट से फोन पर बात की। ...
ઘોઘાના મફતનગર વિસ્તારમાં આવેલ દશામાંના મંદિરે શનિવારે ડાકડમરુંનો કાર્યક્રમ યોજાશે
ઘોઘાના મફતનગર વિસ્તારમાં આવેલ દશામાંના મંદિરે શનિવારે ડાકડમરુંનો કાર્યક્રમ યોજાશે