દેશભરમાં હાલ ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અનેક લોકો દ્વારા ઘરે-ઘરે ગજાનન મહારાજનું સ્થાપન કરાયું છે. અને હવે. વિસર્જનનો સમય થયો છે સિહોર ખાતે સંતકૃપા મેડિકલ પરિવારનું પ્રેરણાદાયક પગલું છે આ તકે પરિવારના કેવલ પરમાર કહે છે કેઆ ગણપતિ દાદાની મૂર્તિ માટીથી બનાવવામાં આવેલી છે અને વિસર્જન બાદ ફળિયામાં મોટા પ્રમાણમાં વાસણ કે તગારા અથવા પવાલા માં આ ગણપતિ બાપા નું વિસર્જન બાદ આ માટી ને એક અલગ ક્યારા બનાવી તેમજ જાસૂદના રોપ વાવી તે જાસૂદ ના રોપમાં ઊગેલ જાસૂદના ફુલ ખુદ ઘર માં સ્થાપિત ગણપતિદાદા ને ઝાલાતાતા હાલત ખરાબ થઈ જાય છે. પાંચ અને નવ દિવસ સુધી ઘરે આગતા સ્વાગતા બાદ દયનીય હાલતમાં બાપાની મૂર્તિ નાખી દેવા કરતા ઘર આંગણે જ વિસર્જન કરીને તેનું પાણી બગીચા અને કુંડામાં નાખી દેવું જોઈએ. આ માટે લોકોએ માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિનું જ સ્થાપન કરી સંતકૃપા પરિવાર જેમ ઘરમાં જ ગણપતિનું વિસર્જન કરવું જોઈએ સંતકૃપા પરિવારે જે કર્યું છે તે પ્રેરણાદાયી છે સંતકૃપા મેડિકલ પરિવારના ઘરે છેલ્લા 6 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rift in the Patidar associations out in the open before Gujarat elections 2022 | TV9GujaratiNews
Rift in the Patidar associations out in the open before Gujarat elections 2022 | TV9GujaratiNews
চাহ শ্ৰমিকৰ মজুৰি নিয়মীয়াকৈ প্ৰদান কৰাৰ দাবী আটছাৰ
চাহ শ্ৰমিকৰ মজুৰি নিয়মীয়াকৈ প্ৰদান কৰাৰ দাবী আটছাৰ
চৰাইদেউ জিলাৰ নাজিৰা সমষ্টিৰ অন্তর্গত চৰাইদেউ...
अग्रवाल प्रीमियर लीग एपीएल के ब्रोशर का विमोचन
अग्रसेन वेलफेयर सोसायटी संस्था कोटा एवम अखिल भारतीय युवा अग्रवाल सम्मेलन कोटा द्वारा आयोजित...
IPS अधिकारी मनोज यादव होंगे रेलवे सुरक्षा बल के प्रमुख, 31 जुलाई को संजय चंदर हो रहे सेनानिवृतत्त
नई दिल्ली, वरिष्ठ IPS अधिकारी मनोज यादव को रेलवे सुरक्षा बल (RPF) का महानिदेशक नियुक्त किया...