દેશભરમાં હાલ ગણેશોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અનેક લોકો દ્વારા ઘરે-ઘરે ગજાનન મહારાજનું સ્થાપન કરાયું છે. અને હવે. વિસર્જનનો સમય થયો છે સિહોર ખાતે સંતકૃપા મેડિકલ પરિવારનું પ્રેરણાદાયક પગલું છે આ તકે પરિવારના કેવલ પરમાર કહે છે કેઆ ગણપતિ દાદાની મૂર્તિ માટીથી બનાવવામાં આવેલી છે અને વિસર્જન બાદ ફળિયામાં મોટા પ્રમાણમાં વાસણ કે તગારા અથવા પવાલા માં આ ગણપતિ બાપા નું વિસર્જન બાદ આ માટી ને એક અલગ ક્યારા બનાવી તેમજ જાસૂદના રોપ વાવી તે જાસૂદ ના રોપમાં ઊગેલ જાસૂદના ફુલ ખુદ ઘર માં સ્થાપિત ગણપતિદાદા ને ઝાલાતાતા હાલત ખરાબ થઈ જાય છે. પાંચ અને નવ દિવસ સુધી ઘરે આગતા સ્વાગતા બાદ દયનીય હાલતમાં બાપાની મૂર્તિ નાખી દેવા કરતા ઘર આંગણે જ વિસર્જન કરીને તેનું પાણી બગીચા અને કુંડામાં નાખી દેવું જોઈએ. આ માટે લોકોએ માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિનું જ સ્થાપન કરી સંતકૃપા પરિવાર જેમ ઘરમાં જ ગણપતિનું વિસર્જન કરવું જોઈએ સંતકૃપા પરિવારે જે કર્યું છે તે પ્રેરણાદાયી છે સંતકૃપા મેડિકલ પરિવારના ઘરે છેલ્લા 6 વર્ષથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फोटोग्राफर वेलफेयर एसोसिएशन राजस्थान ने 8 राज्यों के फोटोग्राफरों को वर्कशॉप के महाकुंभ में सीखाए गुर
फोटोग्राफर वेलफेयर एसोसिएशन राजस्थान ने राजस्थान सहित 8 राज्यों के फोटोग्राफरों को वर्कशॉप के...
30 August 2022 | latest news, headline in hindi, Top10 News| india news | bihar Politics | #DBLIVE
30 August 2022 | latest news, headline in hindi, Top10 News| india news | bihar Politics | #DBLIVE
`Man of the Hole`: Last member of indigenous tribe, also known as `World`s loneliest man`, dies in Brazil
`Man of the Hole`: Last member of indigenous tribe, also known as `World`s loneliest man`, dies...
तळेगावाच्या युवकाची उद्योग व्यवसायातील गगनभरारी; चक्क फिनोलेक्स पाईप कंपनीने केली जाहिरात
तळेगावातील स्वप्नील एकनाथ खेडे या तरूणाने श्रीराम इलेक्ट्रिकल्स या व्यवसायाची सुरुवात करून...
પાલીતાણા ખાતે કલાત્મક તાજીયા બનાવવાનો પ્રારંભ કરાયો
પાલીતાણા ખાતે કલાત્મક તાજીયા બનાવવાનો પ્રારંભ કરાયો