સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે અને તેના રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે. વાહનોને પકડી દંડનીય કાર્યવાહી કરાશે સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ પાસે જે ખાનગી વાહનો ઊભા રહે છે તેવા ખાનગી વાહનોને પકડી તેમની વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"Many In NCP Who Wept After Sharad Pawar's Resignation...": Sena's Scathing Editorial
Mumbai:
The Shiv Sena (UBT) on Thursday said many Nationalist Congress Party leaders, who...
સોજીત્રા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુનમભાઇ પરમાર રિપીટ
સોજીત્રા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુનમભાઇ પરમાર રિપીટ
ઘાટલોડિયામાં દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ આગમનને લઇ જાણો જનતાની પ્રતિક્રિયા
ઘાટલોડિયામાં દિલ્હીનાં CM અરવિંદ કેજરીવાલ આગમનને લઇ જાણો જનતાની પ્રતિક્રિયા
चुनावी अखाड़े में दांव आजमा सकते हैं छह खिलाड़ी, विनेश फोगाट और साक्षी मलिक पर नजर
खेलों के दंगल में विरोधियों को धूल चटाने वाले हरियाणा के छह से अधिक खिलाड़ी इस बार विधानसभा चुनाव...