સિહોરમાંથી ભાવનગર -રાજકોટ રાજય ધોરી માર્ગ પસાર થઇ રહ્યો છે. જેમાં સિહોરમાં બસ સ્ટેશન પાસે જ આખો દિવસ નાના-મોટા ખાનગી વાહનોનો જમાવડો હોય છે અને તેના રાજકોટ, પાલિતાણા, અમરેલી,જામનગર જવાની બૂમો પાડતા હોય છે જેને કારણે એસ.ટી.ના મુસાફરો આ ખાનગી વાહનો તરફ ખેંચાતા હોય છે. તાજેતરમાં રાજય પરિવહન વિભાગે રાજયમાં અનેક નાની એસ.ટી.ઓ અનેક ડેપોને આપી છે અને આ નાની એસ.ટી.ઓ પણ મુસાફરોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.એસ.ટી. ડેપો પાસે ખાનગી વાહનોને ઊભા રાખીને ખુલ્લેઆમ પેસેન્જરોને બૂમો પાડવી એ નિયમની વિરુધ્ધ છે આમ છતાં તંત્ર આ બાબતે સાવ ઉદાસીન હોય એવું મુસાફરોને લાગી રહ્યું છે. વાહનોને પકડી દંડનીય કાર્યવાહી કરાશે સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ પાસે જે ખાનગી વાહનો ઊભા રહે છે તેવા ખાનગી વાહનોને પકડી તેમની વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षक दिवस पर विद्यार्थी शिक्षको से संभाली कमान*
*शिक्षक दिवस पर विद्यार्थी शिक्षको से संभाली कमान*
रेवदर कस्बे के आदर्श विद्या मंदिर...
ભાજપના નેતા ની સ્કૂલમાં RTE ના નિયમોનો ધજાગરો....
ભાજપના નેતાની સ્કૂલમાં RTEના નિયમોના ધજાગરા:એક, બે નહીં 80 વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરૂદ્ધ ફી...
নিৰাপত্তাৰক্ষী বাহিনীৰে হোৱা সংঘৰ্ষত দুজন দুৰ্ধৰ্ষ উগ্ৰপন্থী নিহত
জম্মু-কাশ্মীৰৰ বাৰামুল্লা জিলাত শুকুৰবাৰে নিৰাপত্তা বাহিনী আৰু সন্ত্ৰাসবাদীৰ মাজত সংঘটিত হোৱা...
ঐতিহাসিক আউনীআটি সত্ৰত কাতি বিহুৰ ব্যাপক প্ৰস্তুতি
ঐতিহাসিক আউনীআটি সত্ৰত কাতি বিহুৰ ব্যাপক প্ৰস্তুতি
गडचिरोलीत 5 ते 7ऑगस्ट दरम्यान कृषी रान भाज्या महोत्सव आयोजित
गडचिरोलीत 5 ते 7 ऑगस्ट दरम्यान “कृषी रानभाजी महोत्सव” आयोजित
गडचिरोलीकरांसाठी...