ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સહિતના 400 જેટલા કર્મચારીઓ ગ્રેડ પે વધારવા અને ભરતી-બઢતીનો રેશીયો 1:3 કરી આપવા સહિતની પડતર માંગણીઓને લઈ આજથી હડતાલ પર ઉતરી ગયા છે. જેના પગલે ગીર જંગલ રેઢું પડ બની ગયું છે. પડતર માંગણીઓ સંદર્ભે થોડા સમય અગાઉ લેખીત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ બે વખત ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર બોલાવી પ્રશ્નો ઉકેલવાનો વિશ્વાસ આપી વધુ સમય માંગ્યો હતો. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વનકર્મીઓમાં રોષ પ્રવર્ત્યો હોવાથી હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડી હોવાનું કર્મીઓના મંડળે જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election Voting: Bihar में मतदान नहीं पकड़ रहा रफ्तार, 4 घंटे में सिर्फ इतने फीसदी वोटिंग
Lok Sabha Election Voting: Bihar में मतदान नहीं पकड़ रहा रफ्तार, 4 घंटे में सिर्फ इतने फीसदी वोटिंग
प्रापंचिक वादाच्या कारणावरुन केलेल्या जबर मारहाणीत एकाचा मृत्यु
शिरूर दिनांक ( वार्ताहर ) सूनेशी झालेल्या प्रापंचिक वादाच्या कारणावरुन केलेल्या जबर मारहाणीत वसंत...
વલ્લપુર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડ નંબર 5મા ઝુંબેશ હાથ ધરાયો
વલ્લપુર નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા આજે વોર્ડ નંબર 5 માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયો