આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डेढ़ साल की बच्ची के साथ रिश्ते के चाचा ने दुष्कर्म किया
डेढ़ साल की बच्ची के साथ रिश्ते के चाचा ने दुष्कर्म किया
कोरेगाव भीमात भंगार व्यवसायिकाला मारहाण करून पैसे लांबवले
कोरेगाव भीमात भंगार व्यावसायिकाला मारहाण करून पैसे लांबवले
( शिक्रापूर प्रतिनिधी )...
*गर्मी का कहर है जारी सुबह-सुबह की घटना लगी आग पान की दुकान पर*#ट्रेडिंग
*गर्मी का कहर है जारी सुबह-सुबह की घटना लगी आग पान की दुकान पर*#ट्रेडिंग
કાંકરેજના ડુંગરાસણ નજીક ટ્રક ચાલકે ઉભેલી બાઇકને ટક્કર મારતાં કિશોરનું મોત : વ્યક્તિને ઇજા
કાંકરેજ તાલુકાના શિહોરીથી થરા નેશનલ હાઇવે ઉપર ત્રણ દિવસથી સતત અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે શનિવારે...
જિલ્લા સેવા સદન પાછળ પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂની બોટલનો નાશ કરાયો
જિલ્લા સેવા સદન પાછળ પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂની બોટલનો નાશ કરાયો👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆રિપોર્ટ...