આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણપતિ વિસર્જન કાર્યક્રમ યોજાયો
વિજયનગર તાલુકાના ચિત્રોડી ગામે શ્રી ગણેશ યુવક મંડળ અને વિરપુર દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે...
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...
ৰহা সাৰ্বজনীন শ্ৰীশ্ৰী দূৰ্গা পূজা উৎসব উদযাপন সমিতিৰ দুৰ্গা পূজাৰ উদযাপনৰ প্ৰস্তুতি আৰম্ভ, সভা অনুষ্ঠিত।মুল সমিতি সহ পাঁচখন উপ সমিতি গঠন।১৪অক্টোবৰত মহালয়া। ২০অক্টোবৰৰ পৰা শ্ৰীশ্ৰী শাৰদীয় দুৰ্গা পূজা।
২০ অক্টোবৰ ৰ পৰা আৰম্ভ হব লগা পাঁচ দিনীয়া শাৰদীয় দুৰ্গোৎসব ক লৈ বৃহতৰ ৰহা, চাপৰমুখ ৰ...
૨૧'જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળા પરિવાર
૨૧જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં કરવામાં આવી જેનાલ સોલંકી વાસ પ્રાથમિક શાળા માં