આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતી અને જનજાતિ વિકાસ પરીષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર.
જંબુસર ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતી અને જનજાતિ વિકાસ પરીષદ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર.
राजस्थान में शीतलहर का अलर्ट:अगले सप्ताह से बढ़ेगी ठंड; शेखावाटी के इलाकों में गिरा तापमान, सर्द हवा भी चलेगी
राजस्थान में अगले सप्ताह की शुरुआत से कड़ाके की सर्दी पड़ने की संभावना है। मौसम विभाग ने 10 दिसंबर...
খোৱাং ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত বিজেপি বুথ সবলীকৰন সভা অনুষ্ঠিত ।
মৰাণ সমষ্টিৰ লৰুৱা মণ্ডলৰ সভাপতি সূৰ্য্য ফুকন নেতৃত্বত বুথ সৱলীকৰণৰ অভিযান সফলতাৰ ১০০% দিশত আগ...