આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નીતિશ સરકારમાં વિવાદ, તેજ પ્રતાપની સરકારની મીટિંગમાં બનેવી, તો તેજસ્વી યાદવની મીટિંગમાં જોવા મળ્યા સંજય યાદવ
બિહારની નીતીશ કુમારની નવી મહાગઠબંધન સરકારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. RJD સુપ્રીમો લાલુ...
भारत जोड़ो यात्रा में राहुल गांधी का एक अलग ही अंदाज देखने को मिला।वीडियो हुआ तेजी से वायरल।
भारत जोड़ो यात्रा में राहुल गांधी का एक अलग ही अंदाज देखने को मिला।वीडियो हुआ तेजी से वायरल।
#shortsfeed #ytshorts #हेल्थ #health Benefits of Dry Dates with Milk
#shortsfeed #ytshorts #हेल्थ #health Benefits of Dry Dates with Milk