આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવ-થરાદ-સુઈગામ રાજપૂત સમાજ વિકાસ મંડળ દ્વારા *કુમાર છાત્રાલય નુંભૂમિ પૂજન કરાયું
વાવ-થરાદ-સુઈગામ રાજપૂત સમાજ વિકાસ મંડળ દ્વારા *કુમાર છાત્રાલય નુંભૂમિ પૂજન કરાયું
चंद्रबाबू नायडू ने आंध्रप्रदेश के पूर्व सीएम की तुलना पाब्लो एस्कोबार से की
आंध्र प्रदेश में विधानसभा सत्र चल रहा है. इस दौरान आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू ने...
સાવરકુંડલામાં સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવશે
સાવરકુંડલામાં સર્વ જ્ઞાતિ 31 સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવશે
સાવરકુંડલા,બાબા રામદેવ યુવક...
અમદાવાદમાં ફરી એકવાર તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ..
અમદાવાદમાં ફરી એકવાર તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ..
ट्रक चालकों से करते थे जहरखुरानी: ड्राइवर को झाड़ियों में फेंक लूटा था ट्रक, तीन पकड़े
ट्रक चालकों से करते थे जहरखुरानी: ड्राइवर को झाड़ियों में फेंक लूटा था ट्रक, तीन पकड़े