આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથમાં માઢવાડ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
માછીમાર ભાઇઓના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ત્વરીત નિકાલ થાય અને જૈવ વિવિધતાની જાણકારી મેળવવા...
ભારતી સિંહ તેના પુત્રને ખોળામાં લઈને પાપારાઝી સામે આવી, વીડિયો ક્યૂટ છે
કોમેડિયન ભારતી સિંહ તેના શોમાં બધાને હસાવે છે, જ્યારે તે પાપારાઝીની સામે આવે છે ત્યારે પણ...
'विपक्ष के लिए हर चीज बाउंसर की तरह ही होती है...', नई संसद के उद्घाटन के बहिष्कार पर बरसे हिमंत बिस्वा सरमा
गुवाहाटी, प्रधानमंत्री नरेंद्र मोदी 28 मई को नए संसद भवन का उद्घाटन करेंगे। कांग्रेस समेत विपक्ष...
Bangladesh Crisis: बांग्लादेश हिंसा पर सर्वदलीय बैठक में Rahul Gandhi ने पूछा बड़ा सवाल | Aaj Tak
Bangladesh Crisis: बांग्लादेश हिंसा पर सर्वदलीय बैठक में Rahul Gandhi ने पूछा बड़ा सवाल | Aaj Tak