આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દલિત અધિકાર સંઘ ભાવનગર ગુજરાત ની અગત્યની મીટીંગ ડો. બાબા સાહેબ આંબેડકર હોલ પાનવાડી ખાતે યોજાઇ.
મીટીંગ સરું થાય તે પહેલાં જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ રીનોવેશન નું...
केंद्र की राज्यों को ICU में भर्ती 'ब्रेन स्टेम डेड' मरीजों पर एडवाइजरी, देश में कम अंगदानकर्ताओं से चिंतित सरकार
नई दिल्ली। अंगदान महादान है और इस दिशा में भगीरथी प्रयास के लिए केंद्र सरकार ने राज्यों को...
अखेर पापाचा घडा भरला, बीडच्या आरटीओ कार्यालयाच्या कर्मचारी आणि एजंट वर अधिकाऱ्याच्या बोगस सह्या प्रकरणी गुन्हा दाखल
बीडच्या आरटीओ कार्यालयात बोगस सह्या प्रकरणी वरिष्ठ लिपिक आणि एका एजंट वरती गुन्हा दाखल
દિવ માં સેરિ માપણી કરવામાં આવી
દિવ માં સેરિ માપણી કરવામાં આવી દિવ સ્માર્ટ સિટી મા આવતુ હોવાથી માપણી યથાવત