આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত তিনিচুকীয়াৰ এটা ডেম্পত উলাইছে বস্তাই বস্তাই গুলীৰ খালী কাৰ্টিজ। ওলাইছে সজীপ গুলী।
সমাগত দেশৰ স্বাধীনতা দিৱস। তিনিচুকীয়াৰ নপুখুৰীৰ সমীপত এটা ডেম্পত উদ্ধাৰ কৰা হৈছে প্ৰায় ১৯ বস্তা...
અમીરગઢમાં પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી
અમીરગઢ પોલીસે ઝાંઝરમાં પાટીયા પાસેથી એક ગાડીનો પીછો કરી દારૂ ઝડપી પાડયો છે. જેમાં ગાડીમાંથી...
DEESA// ગૌશાળાઓ અને પાંજરાપોળો ને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરાયુ
DEESA// ગૌશાળાઓ અને પાંજરાપોળો ને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરાયુ
Gujarat assembly election Opinion Poll 2022 || BJP||AAP||CONGRESS
Gujarat assembly election Opinion Poll 2022 || BJP||AAP||CONGRESS