આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#girsomnath l સુત્રાપાડા બંદરમાં 358 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીના કામના શ્રી ગણેશ થયા l
#girsomnath l સુત્રાપાડા બંદરમાં 358 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીના કામના શ્રી ગણેશ થયા l
शान्ति एवं कानुन व्यवस्था बनाये रखने हेतु आयोजित हुई जिला स्तरीय सीएलजी सदस्यो की बैठक
शान्ति एवं कानुन व्यवस्था बनाये रखने हेतु आयोजित हुई जिला स्तरीय सीएलजी सदस्यो की बैठकबैठक के...
ડીસાના થેરવાડા નજીક પોલીસે દારૂ ઝડપ્યો : કાર ચાલક ફરાર
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે વિદેશી...
মৰাণৰ চেপনত চাঞ্চল্যকৰ আত্মহত্যাৰ ঘটনা।নিজ ঘৰৰ ভিতৰতে চিপ লৈ আত্মহত্যা কৰিলে পতি পত্মীয়ে।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণৰ চেপনত আজি সংঘটিত হ'ল চাঞ্চল্যকৰ আত্মহত্যাৰ ঘটনা। ঘৰৰ ভিতৰত একেদাল ৰচীৰে চিপ...