આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ અગ્રવાલ સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અગ્રવાલ સમાજના આગેવાનો,યુવાનો, મહિલાઓ સહિત બાળકો જોડાયા હતા. શોભાયાત્રાનું લક્ષમી નારાયણ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ફતેપુરા નગરમાં ફરી પરત લક્ષમી નારાયણ મંદિરે આવી હતી. લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આરતી કર્યા બાદ પૂર્ણવિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગર : છૂટાછેડા ન આપતી પત્નીને પતિએ કારની ટક્કર મારી
વિસનગર : દીકરા સાથે અલગ રહેતી અને કોર્ટમાં કેસ કર્યા બાદ મહિલા આરોગ્ય કર્મચારી પત્નીને પતિએ કારથી...
ರೆಪೊ ದರ ಯಥಾಸ್ಥಿತಿ ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಆರ್.ಬಿ.ಐ ನಿರ್ಧಾರ
ರೆಪೊ ದರ ಯಥಾಸ್ಥಿತಿ ಕಾಯ್ದುಕೊಳ್ಳಲು ಆರ್.ಬಿ.ಐ ನಿರ್ಧಾರ
गंदा बदबूदार पानी पीने को मजबूर जनता
गंदा पानी पीने को मजबूर शहरवासी
नैनवा कस्बे के वार्ड नंबर 15 के निवासियों को गंदा व बदबूदार पानी...
મોરબી : પાટીદાર કર્મયોગી પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો | SatyaNirbhay News Channel
મોરબી : પાટીદાર કર્મયોગી પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો | SatyaNirbhay News Channel