ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মূখ্যমন্ত্ৰী টাইড্ ফাণ্ডৰ হালধীবাৰী চাউদাং গাওঁত ৰাজহুৱা প্ৰেক্ষাগৃহ নিৰ্মানক লৈ আলোচনা
মূখ্যমন্ত্ৰী টাইড্ ফাণ্ডৰ হালধীবাৰী চাউদাং গাওঁত ৰাজহুৱা প্ৰেক্ষাগৃহ নিৰ্মানক লৈ আলোচনা
राजस्थान में मानसून की ट्रफ लाइन ने बदली दिशा, 23 अगस्त से फिर शुरू होगा भारी बारिश का दौर
राजस्थान में पिछले कुछ दिनों से हो रही बारिश से मौसम सुहाना बना हुआ है, लेकिन दूसरी ओर लोग बाढ़...
নৱবিবাহিতা এগৰাকী বোৱাৰীৰ মৃত্যুৱে জোঁকাৰিছে জাগুন
নৱবিবাহিতা এগৰাকী বোৱাৰীৰ মৃত্যুৱে জোঁকাৰিছে জাগুন ।। Murder Jagun || Bibidh News
केशोरायपाटन रोड़ पर अज्ञात वाहन की टक्कर से युवक की मौत पुलिस ने करवाया पोस्टमार्टम
केशोरायपाटन रोड़ पर अज्ञात वाहन की टक्कर से युवक की मौत पुलिस ने करवाया पोस्टमार्टम
કાલોલ માં સૈયદના ઈમામે જાફર અને સૈયદના અમીરે મુઆવીયા ના ઉર્સની ઉજવણી કરાઇ
કાલોલ નગરમાં નુરાની ચોક જુમ્મા મસ્જીદ પાસેથી હઝરત સૈયદના ઈમામે જાફર રદીઅલ્લાહો તાઆલા અન્હુ અને...