ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલાયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
સલાયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
दमदार कैमरा क्वालिटी के साथ लॉन्च हुआ iPhone 15 Pro और iPhone 15 Pro Max, जानें कीमत और खूबियां
iPhone 15 Pro and iPhone 15 Pro Max Launched iPhone 15 Pro को नए टाइटेनियम डिजाइन के साथ लॉन्च...
ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ શ્રી શંકરભાઈ ચૌધરી મત વિસ્તારની મુલાકાતે..
ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ શ્રી શંકરભાઈ ચૌધરી મત વિસ્તારની...
देशातील 10 राज्यांत NIA, ED चा छापा
मुंबई: राष्ट्रीय तपास संस्था (NIA) आणि अंमलबजावणी संचालनालय (ED) यांनी गुरुवारी देशातील 10...
Market Recovery LIVE News | Lok Sabha Elections 2024 के मौके पर बाजार का कैसा है हाल? |Business News
Market Recovery LIVE News | Lok Sabha Elections 2024 के मौके पर बाजार का कैसा है हाल? |Business News