ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાટસણ નજીક કાર-બાઇક ટકરાતાં એક વ્યક્તિનું મોત : બે મહીલાઓ ગંભીર
ડીસા હાઈવે રોડ પર આવેલ ભાટસણ ગામ પાસે બાઈક અને કાર અથડાતાં સોમવારે સવારે અકસ્માતમાં એક વ્યકિતનું...
PORBANDAR પોરબંદરનું સુદામામંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર 17 11 2022
PORBANDAR પોરબંદરનું સુદામામંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર 17 11 2022
અદાણી CNGમાં કિલોએ રુ 3નો ભાવ વધારો@Sandesh News
અદાણી CNGમાં કિલોએ રુ 3નો ભાવ વધારો@Sandesh News
એ.પી.એમ.સી.ના ચેરમેન અને ગરીબોના બેલી એવા સ્વ.જે.વી.શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ
એ.પી.એમ.સી.ના ચેરમેન અને ગરીબોના બેલી એવા સ્વ.જે.વી.શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ