ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উৎকোচ লোৱাৰ অভিযোগত গ্রেপ্তাৰ মৰিগাঁও জিলা আবকাৰী অধীক্ষক বৰষা বৰা বৰদলৈ
উৎকোচ লোৱাৰ অভিযোগত গ্রেপ্তাৰ মৰিগাঁও জিলা আবকাৰী অধীক্ষক বৰষা বৰা বৰদলৈ। বাৰ এখনৰ মালিকৰ পৰা ২০...
ডুমডুমাৰ কাশ্মিৰা খাতুন হত্যাকাণ্ড, Crime scene create ডুমডুমা প্ৰশাসনৰ
ডুমডুমাৰ কাশ্মিৰা খাতুন হত্যাকাণ্ড, Crime scene create ডুমডুমা প্ৰশাসনৰ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા માટે નિરીક્ષકોની યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ઉમેદવારોની નિયુક્તિ પ્રક્રિયા માટે નિરીક્ષકોની યાદી જાહેર
कोटा शहर से भक्ति भाव से निकली भगवान जगन्नाथ की रथयात्रा
कोटा शहर से भक्ति भाव से निकली भगवान जगन्नाथ की रथयात्रा
ફતેપુરા નગરમાં તિરંગા બાઇક રેલી યોજાઇ.
ફતેપુરા નગરમાં તિરંગા બાઇક રેલી યોજાઇ.