ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 2 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું
વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 2 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું
সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠানৰ বাবে সাজু সোণাৰি মহাবিদ্যালয়
সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠানৰ বাবে সাজু সোণাৰি মহাবিদ্যালয়। সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি...
અંબાજી ભાદરવી મેળા માં રાજ્યના માહીતી ખાતા દવરા યોજાયેલ ડબલ એન્જીન સરકાર પ્રદશન ને રસપૂર્વક નિહાળતા માઈ ભક્તો.
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશાલ જન સમુદાય સુધી પહોંચાડવા નો માહિતી ખાતાનો ઉત્તમ પ્રયાસ...
ઘોઘા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ તા.૩ સપ્ટેમ્બરના રોજ ખરકડી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાશે
ઘોઘા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ તા.૩ સપ્ટેમ્બરના રોજ ખરકડી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાશે
চাহ শ্ৰমিকৰ অন্তৱৰ্তীকালিন ২৭ টকা মজুৰি বৃদ্ধিত সন্তুষ্ট নহয় আছা
চাহ শ্ৰমিকৰ অন্তৱৰ্তীকালিন ২৭ টকা মজুৰি বৃদ্ধিত সন্তুষ্ট নহয় : আছা #aasa