ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्रापूरात फोटो व्हायरल करण्याची धमकी देत महिलेवर बलात्कार
शिक्रापुरात फोटो व्हायरल करण्याची धमकी देय महिलेवर बलात्कार
( शिक्रापूर प्रतिनिधी ) शिक्रापूर...
थाना प्रभारी धरमपुर श्रीकृष्ण मावई ने किया जंगली व पहाड़ी क्षेत्रों का भ्रमण
अजयगढ:-थाना प्रभारी धरमपुर श्रीकृष्ण मावई द्वारा अपने व स्थानीय ग्रामीणजनों के साथ थाना धरमपुर के...
ભાવનગર ત્રણ ગુંડા તત્વોના ત્રાસથી સગીરાએ દસ દિવસ પહેલા આત્મહત્યા કરી | SatyaNirbhay News Channel
ભાવનગર ત્રણ ગુંડા તત્વોના ત્રાસથી સગીરાએ દસ દિવસ પહેલા આત્મહત્યા કરી | SatyaNirbhay News Channel