ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાંકાનેર નાં ધારાસભ્ય જાવીદ મોહમ્મદ પિરજાદા સહિત પાંચ વ્યક્તિ સામે ઍટ્રોસિટી કેસ માં નિર્દોષ છુટકારો
વાંકાનેર નાં ધારાસભ્ય જાવીદ મોહમ્મદ પિરજાદા સહિત પાંચ વ્યક્તિ સામે ઍટ્રોસિટી કેસ માં નિર્દોષ...
સાવરકુંડલામાં જાહેરમાં જુગાર રમતા ૦૬ (છ) પતા-પ્રેમીઓ ઝડપાયા
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના શિવાજીનગર વિસ્તારમાંથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા...
લોકોને દારૂને બદલે મિથાઈલ કેમિકલના પાઉચ વેચવામાં આવતા હતા, SITની તપાસમાં ખુલ્યું રહસ્ય
ગુજરાતમાં મંગળવારે નકલી દારૂ પીવાથી મૃત્યુઆંક વધીને 21 થયો હતો. આ દિવસે 9 લોકોના મોત થયા છે....
उड़द खरीदी के लिए पंजीयन 8 मई से
पन्ना :विपणन वर्ष 2023-24 में उड़द की समर्थन मूल्य पर खरीदी के लिए 8 मई से पंजीयन...
SMS તથા Social Mediaનો દૂરઉપયોગ અટકાવવા સંબંધિત કામગીરી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
સમગ્ર ગુજરાતમાં વિધાનસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૨ અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લામાં આદર્શ...