ભાદરવા સુદ નોમ નો પાવન પર્વ એટલે બાબા રામદેવજીના મંદિરે વિશેષ પૂજા અર્ચના કરી નેજા ચઢાવવાનો દિવસ હોઈ આજે કઠલાલ નગર સહિત તાલુકાના રામદેવજી ના મંદિરોએ નેજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો. કઠલાલ તાલુકાના ખલાલ તેમજ અન્ય ગામો અને કઠલાલ નગરમાં મારવાડ નગર, એપીએમસી પાસેના મંદિર સહિતના રામદેવજી ના મંદિરે નેજા ચઢાવવામાં આવ્યા.આ પ્રસંગે રામદેવજી ના ભક્તો દ્વારા નેજા સાથે નગરમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. અને કઠલાલ પંથકમાં ધામધૂમ પૂર્વક રામદેવજી મંદિરે નેજા ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોર્ડિંગ પોઈન્ટ બદલવા પર રિફંડ નથી મળતું, જાણો શું કહે છે આ નિયમ
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરીને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે, જે લોકોને મુસાફરી કરવાની...
राज्यात शेतकऱ्यांसाठी ओला दुष्काळ जाहीर करा आदित्य ठाकरे@india report
राज्यात शेतकऱ्यांसाठी ओला दुष्काळ जाहीर करा आदित्य ठाकरे@india report
શિસાગ પ્રાથમિક શાળા ના નવા બિલ્ડિંગ અને પુસ્તકાલયનું કૃષિ મંત્રી રાઘાવજીભાઈના હસ્તે લોકપર્ણ કરાયું.
શિસાગ પ્રાથમિક શાળા ના નવા બિલ્ડિંગ અને પુસ્તકાલયનું કૃષિ મંત્રી રાઘાવજીભાઈના હસ્તે લોકપર્ણ કરાયું.