આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વ.શ્રી બળવંતરાય પ્રમોદરાય ઠાકોર કોમ્યુનિટી હોલ મણિનગર ખાતે સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર જ નિકાલ કરવા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું...