સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ અનેક વાહન ચાલકોની જિંદગી અકસ્માત બાદ મોતમાં હોમાતી હોય છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર અકસ્માત નો વણઝાર સર્જાઈ જતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના કાનપર ગામના પાટીયા નજીક વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે.વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે બંધ પડેલ ડમ્પર પાછળ કંપનીના કર્મચારીઓને કંપનીમાં લઈ જતી ખાનગી વાન ડમ્પર પાછળ ઘૂસી ગઈ છે અને ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે અકસ્માતની ઘટના બાદ હાઇવે ઉપર લાંબી વાહનોની કતારો લાગી છે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે,ત્યાં ડોક્ટરી ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.બાવળા નજીક આવેલ ખાનગી કંપનીના કર્મચારીઓને કંપનીમાં કામ અર્થે વાન લઈ જઈ રહી હતી તે સમયે કાનપરના પાટિયા પાસે રાત્રી દરમિયાન બંધ પડેલ ટ્રક વગર પાર્કિંગ લાઈટ આપી અને ઉભો હતો અને વાનના ડ્રાઇવરને આ કોઈ પણ પ્રકારે ટ્રક ઉભો છે તેની ભાળ ન થતા ટ્રકની પાછળ ધડાકા ભૈર કાર ઘૂસી જવા પામી છે. પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને ત્રણેયની ડેડબોડીને કારના પતરા ચીરી અને બહાર કાઢવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Lok Sabha Election 2024: Jamia University को लेकर PM Modi ने कह दी बड़ी बात! | Aaj Tak 
 
                      Lok Sabha Election 2024: Jamia University को लेकर PM Modi ने कह दी बड़ी बात! | Aaj Tak
                  
   PM Modi की Chhattisgarh Rally में आई महिलाओं ने कांग्रेस सरकार की स्कीम का पूरा सच खोल दिया | Kanker 
 
                      PM Modi की Chhattisgarh Rally में आई महिलाओं ने कांग्रेस सरकार की स्कीम का पूरा सच खोल दिया | Kanker
                  
   ঢকুৱাখনাত ত্ৰিবেণী মণ্ডল সংগঠনৰ ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ উদ্বোধন 
 
                      ঢকুৱাখনাত ত্ৰিবেণী মণ্ডল সংগঠনৰ ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ উদ্বোধন
                  
   काँग्रेसचे प्रदेशाध्यक्ष नाना पटोले यांनी केली बच्चू कडू- रवि राणा यांच्या वादावर टीका 
 
                      काँग्रेसचे प्रदेशाध्यक्ष नाना पटोले यांनी केली बच्चू कडू- रवि राणा यांच्या वादावर टीका
                  
   ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખે પદગ્રહણ સમારોહ યોજાયો  
 
                      ઝાલોદ તા. પંચાયત પ્રમુખે સુમિત્રાબેન સવસિંગભાઇ વસૈયાએ દિગ્ગજ નેતાઓ અને હજજારો કાર્યકર્તાની...
                  
   
  
  
  
   
   
   
  