સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ અનેક વાહન ચાલકોની જિંદગી અકસ્માત બાદ મોતમાં હોમાતી હોય છે.ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર અકસ્માત નો વણઝાર સર્જાઈ જતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના કાનપર ગામના પાટીયા નજીક વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે.વહેલી સવારે આ અકસ્માત સર્જાયો છે બંધ પડેલ ડમ્પર પાછળ કંપનીના કર્મચારીઓને કંપનીમાં લઈ જતી ખાનગી વાન ડમ્પર પાછળ ઘૂસી ગઈ છે અને ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે અકસ્માતની ઘટના બાદ હાઇવે ઉપર લાંબી વાહનોની કતારો લાગી છે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે,ત્યાં ડોક્ટરી ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.બાવળા નજીક આવેલ ખાનગી કંપનીના કર્મચારીઓને કંપનીમાં કામ અર્થે વાન લઈ જઈ રહી હતી તે સમયે કાનપરના પાટિયા પાસે રાત્રી દરમિયાન બંધ પડેલ ટ્રક વગર પાર્કિંગ લાઈટ આપી અને ઉભો હતો અને વાનના ડ્રાઇવરને આ કોઈ પણ પ્રકારે ટ્રક ઉભો છે તેની ભાળ ન થતા ટ્રકની પાછળ ધડાકા ભૈર કાર ઘૂસી જવા પામી છે. પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને ત્રણેયની ડેડબોડીને કારના પતરા ચીરી અને બહાર કાઢવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GET BIG WITH THIS SECRET ( hindi )
GET BIG WITH THIS SECRET ( hindi )
રાધનપુર : ઓનલાઇન સરલ એપ ડાઉનલોડ કરાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : ઓનલાઇન સરલ એપ ડાઉનલોડ કરાઈ | SatyaNirbhay News Channel
28 अगस्त तक प्रति शनिवार और रविवार को रद्द
की गयी अहमदाबाद मंडल की ट्रेने बहाल
पश्चिम रेलवे द्वारा अहमदाबाद मंडल की पारिचालनिक कारणों से कुछ ट्रेनों को 28 अगस्त 2022 तक...
छत्रपती शासन चॅरिटेबल ट्रस्टच्या उपक्रमाला मुंबईच्या डब्बेवाल्यांची साथ
मुंबई: महाराष्ट्राची हवा तरुण उद्योजकांसाठी पूरक आहे, या मातीमध्ये अनेक रोजगार पिकवण्याचा कस आहे....
पूर्व राजपरिवार के सदस्य वंशवर्धन सिंह ने जन्म दिवस पर किए पुण्य कार्य
पूर्व राजपरिवार के सदस्य वंशवर्धन सिंह ने जन्म दिवस पर किए पुण्य कार्यबून्दी। पूर्व राजपरिवार के...