રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર જિલ્લો મારફત ધરણા, રેલી અને કલેકટર પોરબંદર ને જૂની પેન્શન યોજના, HTAT ના પ્રશ્નો, સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થા અને બીજા અન્ય પ્રશ્નો માટે આવેદન આપવાનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં સૌ કર્મચારી ભાઈ, બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
સૌ પ્રથમ બપોરે 03:00 કલાકે યોગી શ્રી રામનાથજી શાંતિ આશ્રમ, કલેકટર કચેરી સામે, એરપોર્ટ સામે, પોરબંદર બધા એકઠા થયા હતા. ત્યાં સભા રાખી, ધરણા કરી કલેકટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. આ કાર્યક્રમ માં ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર, રાષ્ટ્રીય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ પોરબંદર વગેરે સાથે સંકળાયેલ કર્મચારીઓએ હાજરી આપી સરકાર વિરૂદ્ધ પોતાના હકની માગણીઓ માટે રોષ ઠાલવેલ છે.
કાર્યક્રમ ને સફળ બનાવવા મયુરસિહં રાઠોડ, સયોજક હિતેશભાઈ દુધરેજિયા, માર્ગદર્શક હમીરભાઇ મોઢવાડીયા, સહ સયોજક રાષ્ટ્રીય સયુંકત મોરચો પોરબંદર વગેરે એ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાણસ્મા-મહેસાણા હાઇવે ઉપર અકસ્માત | SatyaNirbhay News Channel
ચાણસ્મા-મહેસાણા હાઇવે ઉપર અકસ્માત | SatyaNirbhay News Channel
कन्हेरवाडी गांवातील बौद्ध वस्ती लगतचे नालीबांधकाम नाही करणाऱ्या रोड कंस्ट्रक्शन कंपनीवर अनुसुचित जाती/ जमाती कायदा नुसार गुन्हे दाखल करा- प्रा.लहुदास रोडे
परळी ( प्रतिनिधी ) परळी ते अंबेजोगाई राष्ट्रीय महागार्गाचे रोडचे काम करणारी मे.ए.जी.रोड...
રેલવે સ્ટેશન રોડ પાસે જૂગાર રમી રહેલા બે ઈસ્મો ઝડપાયા
રેલવે સ્ટેશન રોડ પાસે જૂગાર રમી રહેલા બે ઈસ્મો ઝડપાયા
कार्तिकी एकादशीनिमित्त घराघरात विठ्ठल रखुमाई चं होतंय दर्शन
कार्तिकी एकादशीनिमित्त घराघरात विठ्ठल रखुमाई चं होतंय दर्शन