શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अजित पवारांच्या घोडगंगा प्रचार सभेपूर्वीच, बॅनर लावण्यावरून सभेस्थळी तणावाचे वातावरण...
अजित पवारांच्या घोडगंगा प्रचार सभेपूर्वीच, बॅनर लावण्यावरून सभेस्थळी तणावाचे वातावरण...
56 अवैध देशी शराब के पव्वे जब्त, एक गिरफ्तार
रविवार को निवाई थाना पुलिस ने अवैध रूप से देशी शराब रखने के मामले में एक आरोपी को गिरफ्तार कर...
Delhi Ordinance Bill : Delhi Ordinance Bill पर क्या बोले Lalan Singh ? | Breaking News | TOP News
Delhi Ordinance Bill : Delhi Ordinance Bill पर क्या बोले Lalan Singh ? | Breaking News | TOP News
महंगा नहीं, सस्ता मिलेगा नया MacBook Pro-14 इंच; Apple दे रहा भारतीय ग्राहकों को बंपर डिस्काउंट
new 14 inch MacBook Pro Priceअगर आप नया MacBook Pro-14 इंच खरीदने के बारे में सोच रहे हैं तो ये...