શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chugh demands complete scrapping of land pooling scheme
AAP trying to fool farmers to help realtors: Chugh
BJP National General Secretary Tarun Chugh...
ગાંવ ચલો અભિયાન અંતર્ગત બેઠક મળી
લોકસભા 2024 ની ચૂંટણીને ધ્યાનમાં લઇ વોર્ડ ચલો અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેર મંડળ ની બેઠક...
अरे बापरे; गुटखा माफियांच्या शोधात, बुलढाणा पोलीस जळगावात
बुलढाणा : दि.२२ मेहकर येथे नुकताच मोठ्या प्रमाणावर गुटखा जप्त करण्यात आला होता. हा गुटखा...
हाई स्पीड में वाहन चलाने वालों की खैर नहीं, सुप्रीम कोर्ट ने राज्य सरकारों को दिया सख्त निर्देश
नई दिल्ली। सुप्रीम कोर्ट ने सोमवार को सभी राज्य सरकारों और केंद्र शासित प्रदेशों को...
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામના 3 દિવસથી ગુમ યુવક ની કેનાલમાં શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામના 3 દિવસથી ગુમ યુવક ની કેનાલમાં શોધખોળ