શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Alcohol Addiction, Substance Abuse के लिए शरीर की बनावट ज़िम्मेदार? | Sehat ep 783
Alcohol Addiction, Substance Abuse के लिए शरीर की बनावट ज़िम्मेदार? | Sehat ep 783
মৰাণ টেঙাদলঙত পানী ভৰ্তি দ খাৱৈত সোমাল , কথমপি গাড়ী চালকৰ প্ৰান ৰক্ষা।
মৰাণ টেঙাদলঙত সংঘটিত ভয়ানক দুৰ্ঘটনাত কথমপি ৰক্ষা পৰে গাড়ী চালক ।তীব্ৰবেগত গৈথকা i10 গাড়ীASO6K...
रूस ने 1976 के बाद पहली बार लॉन्च किया मून मिशन, इसरो ने दी बधाई; कहा- चंद्रयान-3 की तरह लूना-25 भी..
नई दिल्ली, रूस ने करीब 50 साल बाद फिर से चंद्र मिशन शुरू किया है। उसने शुक्रवार को 1976 के...
આ વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર 132 kv રાબડાલ ss આવતીકાલે તા:19.12.2023 ના દાહોદ શહેર...