શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुढ़ा बांध से 10 गेट खोलकर की जा रही पानी की निकासी
गुढ़ा बांध से 10 गेट खोलकर की जा रही पानी की निकासी
ऑयली फूड्स से करते हैं परहेज, तो सुबह की शुरुआत करें इन जीरो Oil-Free Dishes के साथ
सुबह के नाश्ते में कई लोग कुछ भी तला-भुना खाना पसंद नहीं करते और यह सही भी है क्योंकि इससे...
राहुल गांधी अहमदाबाद में परिवर्तन संकल्प समेलन सभा में अहमदाबाद की जनता को दिए 8 वचन LIVE..! देखे
राहुल गांधी अहमदाबाद में परिवर्तन संकल्प समेलन सभा में अहमदाबाद की जनता को दिए 8 वचन LIVE..! देखे
Abdullahs, Congress act like Pakistan spokespersons : Chugh || Create fear in J&K to please their ISI masters : Chugh
BJP national general secretary Tarun Chugh who is also the party incharge for J&K, today said...
કાયદા મંત્રી વિવાદ: લાલુએ કહ્યું- આવો કોઈ મામલો નથી, સુશીલ મોદી જૂઠા છે
બિહારમાં મહાગઠબંધનની નવી સરકાર બન્યાના થોડા સમય બાદ કાયદા મંત્રી કાર્તિકેય સિંહને લઈને વિવાદ થયો...