શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
25 फरवरी को सामुदायिक स्वास्थ्य केंद्र जसोल में राष्ट्रीय बाल स्वास्थ्य कार्यक्रम का केम्प का होगा आयोजन।
बालोतरा, 23 फरवरी। मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी डॉ. वांकाराम चौधरी के बताया कि स्वास्थ्य...
કાલોલ તાલુકાના ખંડેવાળ ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાળ ખાતે પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર આશિષ કુમારની...
पालकांनी आपल्या पाल्याचे लक्ष देणे गरजेचे -प्रा.प्रताप भोसले
पालकांनी आपल्या पाल्याकडे लक्ष देणे गरजेचे प्रा. प्रताप भोसले.
औसा...
Nissan India अगले साल घरेलू मार्केट में पेश करेगी 2 नई SUVs, जानिए पूरी डिटेल
Nissan India ने घरेलू बाजार में अपनी Magnite SUV को बड़ी संख्या में सेल किया है। रेनो-निसान आपस...