શહેરમાં તસ્કરોનો પડાવ હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે. ગત રોજ રેલનગરમાં મંદિરનું છતર અને દાનપેટી તેમજ નંદી પાર્કમાં એક શિક્ષકના ઘરમાં રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. રેલનગરના ભક્તિ ચોકે પાસે આવેલા શ્રી કૃષ્ણેશ્વર મહાદેવના મંદિરમાં ગ્રીલનો નકુચો તોડી પંચધાતુનું છતર અને દાનપેટી તોડી રોકડ રકમ મળી 10 હજારની મતા ચોરી થતા પૂજારી વિનોદગીરી શાંતિગીરી ગોસ્વામી(ઉ.વ.45, રહે ગાંધીગ્રામ, અક્ષરનગર)એ ફરિયાદ નોંધાવતા પ્ર. નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે જ્યોતિનગર મેઈન રોડ, નંદી પાર્ક - 5મા રહેતા અને માસુમ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા પંકજભાઈ નરશીભાઈ ભાલોડીયા (ઉ.વ.55) આજે વહેલી સવારે પરીવાર સાથે જામજોધપુર મામાને ત્યાં ધાર્મિક કામ માટે ગયા હતા. સાંજે પરત ફર્યા તે દરમ્યાન તેના મકાનમાંથી બીજા માળે બે રૂમમાંથી તસ્કરો રૂ.12 હજા2ની રોકડની ચોરી કરી હોવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રામાં લોકમેળાના સ્ટોલ ધારક વેપારી ઉપર હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ
ધાંગધ્રા શહેરમાં ફલકુ નદીના પટમા ભવ્ય લોકમેળો નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો છે. ત્યારે રવિવારે...
રાજકોટ દુધસાગર રોડ પર છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગારેટ સળગાવી ઘટના CCTV માં કેદ
રાજકોટ દુધસાગર રોડ પર છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગારેટ સળગાવી ઘટના CCTV માં કેદ
Atiq Ahmad's son Asad, wanted in Umesh Pal murder case, killed in encounter
Gangster-turned-politician Atiq Ahmad's son Asad, who is wanted in the killing of lawyer Umesh...
Delhi: पटियाला हाउस कोर्ट लाया गया गैंगस्टर लॉरेंस बिश्नोई, रंगदारी से जुड़े मामले में बढ़ सकती है हिरासत
गैंगस्टर लॉरेंस बिश्नोई को आज बुधवार को दिल्ली के पटियाला हाउस कोर्ट में पेश किया गया है
दिल्ली...