ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Parliament Special Session: Rajeev Shukla ने सुनाई Pandit Nehru और Madhu Limaye की कहानी | Sansad 
 
                      Parliament Special Session: Rajeev Shukla ने सुनाई Pandit Nehru और Madhu Limaye की कहानी | Sansad
                  
   સંતરામપુર તાલુકાના માણસેમલ ગામે 102 વર્ષ ની ઉંમરના મતદાર આ વખતે મતદાન કરશે 
 
                      રિપોર્ટર...
સંતરામપુર - અમિન કોઠારી 
 
 
સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે...
                  
   ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડો કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધી.. 
 
                      ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડો કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધી..
                  
   એક વર્ષ પહેલાં રંઘોળા ગામે થયેલી હત્યા ના કેસમાં આઠ આરોપીને આજીવન કેદની સજા 
 
                      એક વર્ષ પહેલાં રંઘોળા ગામે થયેલી હત્યા ના કેસમાં આઠ આરોપીને આજીવન કેદની સજા
                  
   मनीष सिसोदिया की रिमांड 5 दिन और बढ़ी, ईडी ने कहा- अहम मोड़ पर है मामले की जांच 
 
                      नई दिल्ली: दिल्ली आबकारी नीति मामला में अदालत ने आप नेता मनीष सिसोदिया की ईडी हिरासत पांच...
                  
   
  
  
  
   
   
  