ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছয় জনগোষ্ঠীয় যৌথ মঞ্চই ঘোষণা কৰা অসম বন্ধ প্ৰত্যাহাৰ কৰিবলৈ আহ্বান অসম মুণ্ডা মহাসভাৰ
শ্বহীদ বীৰ বিৰছা মুণ্ডাক সন্মান জনাই ছয় জনগোষ্ঠীয় যৌথ মঞ্চই ঘোষণা কৰা অসম বন্ধ প্ৰত্যাহাৰ কৰিবলৈ...
કાલુપુર પોલીસ સ્ટેશનના સ્નેચિંગના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા
આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના
સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી યુ.એચ.વસાવા નાઓના...
BREAING अभिनेता Shekhar Suman बीजेपी में हुए शामिल , Radhika Khera भी शामिल | Aaj Tak News
BREAING अभिनेता Shekhar Suman बीजेपी में हुए शामिल , Radhika Khera भी शामिल | Aaj Tak News
સુરત શહેરમાં પાલિકામાં પહેલીવાર એક જ દિવસે 1045 કરોડનાં 284 કામોને મંજૂરી અપાઈ હતી.
સુરત શહેરમાં પાલિકામાં પહેલીવાર એક જ દિવસે 1045 કરોડનાં 284 કામોને મંજૂરી અપાઈ હતી.
વિધાનસભાની...