ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহমৰীয়া টোকাৰী শিল্পী পুৱাৰাম কোঁৱৰ আৰু নাই
ৰহমৰীয়া মৌজাৰ অন্তৰ্গত গড়পৰা কোঁৱৰ নিবাসী তথা টোকাৰী শিল্পী পুৱাৰাম কোঁৱৰ আৰু নাই । বাৰ্ধক্য জনিত...
RSS ની સહભાગી શાખા સાગરભારતી દ્વારા સમુદ્ર કિનારે સફાઈ કરવામાં આવી
RSS ની સહભાગી શાખા સાગરભારતી દ્વારા સમુદ્ર કિનારે સફાઈ કરવામાં આવી
Gujarat Rain: રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે
અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 24...
પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા પશુનો ઘાસચારો બચાવવા દોડધામ કરતા કિસાનો
પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા પશુનો ઘાસચારો બચાવવા દોડધામ કરતા કિસાનો
...
फलोटी सट्टा बाजार के आंकलन से बीजेपी में टेंशन,राजस्थान की इस सीट की रेस से बीजेपी बाहर
फलोदी सट्टा बाजार के ताजा आंकलन में बीजेपी इस बार भी राजस्थान में बेहतर प्रर्दशन कर रही है। जिस...