ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પોષણયુક્ત પાવડર વિતરણ કરેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પોષણયુક્ત પાવડર વિતરણ કરેલ
ડીસામાં પોલીસે જુગાર રમતાં ચાર શખ્સોને ઝડપ્યા
જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ મકવાણા અધિક્ષક બનાસકાંઠા જિલ્લા...
युवतियों ने फैलाई अश्लीलता चलतीं स्कूटी पर।
उत्तर प्रदेश जनपद नोएडा में,युवतियों ने फैलाई अश्लीलता चलती स्कूटी पर।सूत्रों से जानकारी के...
National Game's ને લઈ Minister ની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો
National Game's ને લઈ Minister ની ઉપસ્થિત કાર્યક્રમ યોજાયો