ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર વારાહી મામલતદારએ આપી નોટિસ | SatyaNirbhay News Channel
સાંતલપુર વારાહી મામલતદારએ આપી નોટિસ | SatyaNirbhay News Channel
14 करोड़ मील दूर से आई खुशखबरी! NASA को मिला खुफिया संदेश; मंगल ग्रह पर मानव मिशन में मिल सकती है मदद
नई दिल्ली। पृथ्वी को अंतरिक्ष से एक संदेश मिला है। अमेरिका की अंतरिक्ष एजेंसी नासा का कहना...
AMC૮૨ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૦ કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર માં વિવિધ પ્રકાર ટેસ્ટિંગ નિશુલ્ક કરી શકાશે!
અમદાવાદ મહાનગપાલિકા દ્વારા ૮૨ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૦ કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ને અપગ્રેડ...
28 अगस्त से 04 सितंबर 2022 तक महेसाणा-पाटन-महेसाणा पैसेंजर स्पेशल निरस्त रहेगी
अहमदाबाद मंडल के महेसाणा-जगुदन सेक्शन में एवं साणंद-कलोल-विरमगाम-महेसाणा-पालनपुर सेक्शन...