ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कंगना रनौत मामले में सीकर से नवनिर्वाचित सांसद अमराराम ने कंगना रनौत को दी चुनौती !
सीकर से इंडिया गठबंधन के चुने गए सांसद अमराराम ने चंडीगढ़ हवाईअड्डे पर मंडी से निर्वाचित सांसद...
हेरवाड - अब्दुललाट मार्ग दुसर्यांदा पाण्याखाली
हेरवाड - अब्दुललाट मार्ग दुसर्यांदा पाण्याखाली
બીજા તબક્કાની ચૂંટણી પ્રચાર નો અંતિમ દિવસ, ઠાસરા
વિધાનસભા પ્રચાર
પડધમ સાંજે 5 વાગે શાંત થશે..
Gujarat Election 2022
બ્રેકિંગ......
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા...
Breaking News: Delhi में आग तापते युवक पर बदमाशों ने की ताबड़तोड़ फायरिंग, हालत गंभीर | Aaj Tak
Breaking News: Delhi में आग तापते युवक पर बदमाशों ने की ताबड़तोड़ फायरिंग, हालत गंभीर | Aaj Tak
Sikkim में फ्लैश फ्लड से भारी तबाही, 22 लोगों की मौत, 100 से ज्यादा लोग लापता | Aaj Tak News
Sikkim में फ्लैश फ्लड से भारी तबाही, 22 लोगों की मौत, 100 से ज्यादा लोग लापता | Aaj Tak News