ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં 96 ક્લસ્ટર ગ્રામ પંચાયતમાં 554 તાલીમ અંતર્ગત 16257 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી...
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિને વેગ આપવાના ઉદ્દેશને સાર્થક કરતી સરહદી ક્ષેત્રના...
Narendra Modi जिन पसमांदा मुसलमानों की बात करते हैं, उनकी पूरी कहानी | Saurabh Dwivedi | Kitabwala
Narendra Modi जिन पसमांदा मुसलमानों की बात करते हैं, उनकी पूरी कहानी | Saurabh Dwivedi | Kitabwala
Farmers Protest Updates: मोदी सरकार ने इन फसलों पर दी MSP की गारंटी, यहां देखें List |Sindhu Border
Farmers Protest Updates: मोदी सरकार ने इन फसलों पर दी MSP की गारंटी, यहां देखें List |Sindhu Border
શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસ ઉજવાયો
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે વિશ્વ યોગ દિન ની ઉજવણી કરાઈ...
ખેડબ્રહ્મા...