ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટની કોલેજીયન યુવતી સાથે પ્રેમીએ દુષ્કર્મ આચરી તરછોડી દેતા ફરિયાદ
રાજકોટમાં રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે સાતડા ગામના વિજય પાંચા મકવાણાએ બળજબરી પૂર્વક...
MCN NEWS| अवैध दारू वाहतूक करणाऱ्यास वीरगाव पोलिसांनी केले जेरबंद
MCN NEWS| अवैध दारू वाहतूक करणाऱ्यास वीरगाव पोलिसांनी केले जेरबंद
માતર ચૂંટણી ફરી વિવાદ કોંગ્રેસે સંજય પટેલ ને ટીકીટ આપતા કોંગ્રેસ કાર્યો કરો દ્વારા મોટો હોબાળો
2022 ની ચૂંટણી માં વિવાદો નું ઘઢ બનેલા માતર 115 વિધાન સભા માં વધુ એક મોટો વિવાદ ઉભો થયો છે...
ચલાલામાં આવેલ શીવ સાંઈ મંદિર ખાતે સુઁદરકાંડ ના પાઠનુ આયોજન
ચલાલામાં આવેલ શીવ સાંઈ મંદિર ખાતે સુઁદરકાંડ ના પાઠનુ આયોજન
Israel Iran War: हिज्बुल्लाह के ठिकानों पर तेज हुए Israel के हमले, हिज्बुल्लाह के ठिकानों पर हमले
Israel Iran War: हिज्बुल्लाह के ठिकानों पर तेज हुए Israel के हमले, हिज्बुल्लाह के ठिकानों पर हमले