ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
समर्पण एनजीओ ने बच्चों को वितरित किए स्वेटर
समर्पण एनजीओ ने वितरित किये बच्चों को स्वेटर
ककरहटी...
पंचवटी आश्रम पर आज अखंड रामायण पाठ प्रारंभ, देवशयनी एकादशी के अवसर पर पिछले 44 वर्षों से निरंतर रामायण पाठ होता
बाणगंगा स्थित पंचवटी आश्रम साकेत धाम निवासी बाबा कांता दास महाराज के शिष्य युद्ध राज सोनी, चेला...
G20 Summit News: G20 समिट के लिए कनाडा के पीएम Justin Trudeau पहुंचे Delhi। PM Modi
G20 Summit News: G20 समिट के लिए कनाडा के पीएम Justin Trudeau पहुंचे Delhi। PM Modi
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানত চোৰাং মৎস্য চিকাৰৰ অভিযোগত দুজনক আটক
কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানত চোৰাং মৎস্য চিকাৰৰ অভিযোগত দুজনক আটক। কলিয়াবৰ মহকুমাৰ নজানৰ পৰা আটক...
रस्त्यावर पूल नसल्याने बालेपिर परिसरात नागरिक आक्रमक@india report
रस्त्यावर पूल नसल्याने बालेपिर परिसरात नागरिक आक्रमक@india report