ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News: Stock Market में उछाल, Nifty 82 अक चढ़ा... देखिए खबरें और भी
Business News: Stock Market में उछाल, Nifty 82 अक चढ़ा... देखिए खबरें और भी
জাপানীজ এনকেফেলাইটিচত আক্ৰান্ত হৈ তিনিমহীয়া শিশুৰ মৃত্যু
ৰাজ্যত জাপানীজ এনকেফেলাইটিচৰ ভয়াবহ ৰূপ ।।
জাপানীজ এনকেফেলাইটিচত আক্ৰান্ত হৈ তিনিমহীয়া শিশুৰ...
अंतर्राष्ट्रीय बल्लभ संप्रदाय की प्रथम पीठ श्री गोपाल लाल मंदिर पर आज *बगीचा नवमी* के अवसर पर होली महोत्सव मनाया
बगीचा नवमी* महोत्सव आयोजन संयोजक सामाजिक कार्यकर्ता पुरुषोत्तम पारीक व पुजारी पंडित मधुसूदन शर्मा...
संभाजी बिग्रेडची साथ, काय म्हणाले ठाकरे? Uddhav Thackeray | Sambhaji Brigade | Shiv Sena
संभाजी बिग्रेडची साथ, काय म्हणाले ठाकरे? Uddhav Thackeray | Sambhaji Brigade | Shiv Sena
क्या आप भी रात के टाइम भी खजूर नही खाते #trending #shortsvideo #virilshorts #islamic #viral #vidio
क्या आप भी रात के टाइम भी खजूर नही खाते #trending #shortsvideo #virilshorts #islamic #viral #vidio