ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी मुख्यमंत्री वसंतराव नाईक यांच्या पुतळ्याची बंजारा समाजाने काढली उदगीर शहरातून मिरवणूक
माजी मुख्यमंत्री वसंतराव नाईक यांच्या पुतळ्याची बंजारा समाजाने काढली उदगीर शहरातून मिरवणूक
डिंपल बोलीं- अडाणी मुद्दे से हमें कोई लेना-देना नहीं:सदन चलना चाहिए; सपा ने कांग्रेस से किया किनारा, भाजपा को दी नसीहत
समाजवादी पार्टी की सांसद डिंपल यादव ने बुधवार को दिल्ली में कहा, 'हम न तो सोरोस मुद्दे के साथ हैं...
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ@live24newsgujarat
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ@live24newsgujarat