ખોરાણા ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી કૃપાનારાયણ મિશ્રા નામના યુવકે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મોરબી રોડ પરના સેટેલાઇટ ચોક પાસે શાંતિપાર્ક સોસાયટીમાં રહેતાં કૃપાનારાયણ રામનારાયણ મિશ્રા (ઉ.વ.42) ગત રોજ ઘરે હતાં, બાદમાં કામ શોધવા જાવ છું કહીને નીકળ્યાં બાદ ખોરાણા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી મોતને મીઠું કર્યું હતું. બનાવની જાણ થતાં રેલવે પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કાગળો કરી મૃતદેહને પીએમમાં સિવિલે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક મજૂરી કામ કરે છે અને થોડા સમય પેહલાં કામ છૂટી ગયાં બાદ તે કામની શોધમાં હતાં. જેની ચિંતામાં પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર પોલીસ સ્ટેશનની ડીએસપી દ્વારા એકાએક સરપ્રાઈઝ વિઝીટ કરાઈ
પાવીજેતપુર પોલીસ સ્ટેશનના લોક દરબારમાં નાની ચોરીની પણ એફ આઇ આર કરવા : ડીએસપીએ જનતાને કરી...
মৰিগাঁও জাতীয় বিদ্যালয়ৰ ছাত্ৰছাত্ৰীৰ শিক্ষক দিৱস উদযাপন
সমগ্ৰ দেশৰ লগতে মৰিগাঁও জাতীয় বিদ্যালয়ৰ ছাত্ৰছাত্ৰ সকলেও উদযাপন কৰিলে ৬১ সংখ্যক শিক্ষক দিৱস ।
তিনিচুকীয়াৰ পেঙেৰীৰ টেকেৰীত মাৰাত্মক নিচাযুক্ত ড্ৰাগছৰ বেজি লৈ কৰুণ মৃত্যু এগৰাকী নৱম শ্ৰেণীৰ ছাত্ৰৰ ।
তিনিচুকীয়াৰ পেঙেৰীত ভয়ংকৰ ঘটনা ।
পেঙেৰীৰ টেকেৰীত মাৰাত্মক নিচাযুক্ত ড্ৰাগছৰ বেজি লৈ কৰুণ মৃত্যু...
मुंबई में भारत के पहले Apple स्टोर की शुरुआत, सीईओ Tim Cook ने किया ग्राहकों का स्वागत
नई दिल्ली, बिजनेस डेस्क। iPhone निर्माता कंपनी एपल के भारत में पहले रिटेल स्टोर की शुरुआत...