ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત વિવિધ કેન્દ્રો ખાતે મતદારોની નોંધણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ- ૫૩,૯૪૮ લોકોની નોંધણી થઈ હતી.૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૧૨,૧૯૬ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. ૨૦ થી ૨૯ વર્ષના વય જૂથમાં કુલ ૬,૮૦૪ લોકોની નોંધણી થઈ છે.અત્યાર સુધી જિલ્લામાં કુલ-૧,૭૬,૮૫૯ લોકોની નોંધણી થઈ છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. વધુમાં આગામી ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ખાસ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણતરીના કલાકોમા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પોસ્ટેના અપહરણ તથા પોક્સોના ગુન્હાના નાસતા - ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ
ગણતરીના કલાકોમા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પોસ્ટેના અપહરણ તથા પોક્સોના ગુન્હાના નાસતા - ફરતા...
তিনিচুকীয়াৰ ডিগবৈত বৃহৎ পৰিমাণৰ লালী গুৰ জব্দ ।
শনিবাৰে তিনিচুকীয়াৰ ডিগবৈত বৃহৎ পৰিমাণৰ লালী গুৰ জব্দ কৰে ডিগবৈ আৰক্ষীয়ে ।
গোপন খৱৰৰ...
ઉમરગામના ભીલાડ જીવનજી પાડામાં રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવે બનશે
સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા...
વડોદરા રેલવે સ્ટેશન ઉપર શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે અદ્યતન RO પ્લાન્ટ નાખશે
વડોદરા રેલવે ઉપર ફિલ્મ અભીનેતા શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે આરઓ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ...
A New Era of Comfort for Passengers: Newly developed Ultrasoft linen introduced in Ranchi Rajdhani on trial basis from today
Indian Railways for the first time has introduced its newly developed premium ultrasoft linen...