ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાન નોંધણી ઝુંબેશ અંતર્ગત વિવિધ કેન્દ્રો ખાતે મતદારોની નોંધણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં આજે ખાસ મતદાર નોંધણી ઝૂંબેશ અંતર્ગત કુલ- ૫૩,૯૪૮ લોકોની નોંધણી થઈ હતી.૧૮ થી ૧૯ વર્ષની વય જૂથમાં ૧૨,૧૯૬ નવા યુવા નાગરિકોની નોંધણી થઈ છે. ૨૦ થી ૨૯ વર્ષના વય જૂથમાં કુલ ૬,૮૦૪ લોકોની નોંધણી થઈ છે.અત્યાર સુધી જિલ્લામાં કુલ-૧,૭૬,૮૫૯ લોકોની નોંધણી થઈ છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ છે. તા.૦૧-૧૦-૨૦૨૨ની સ્થિતિએ જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ થતી હોય તેવા તમામ નાગરિકો, મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં સુધારા-વધારા પણ કરાવી શકશે. વધુમાં નાગરિકો તેના આધારકાર્ડને પણ લીંક કરાવી શકાશે. વધુમાં આગામી ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ પણ ખાસ ઝુંબેશ યોજાશે. નાગરિકોએ જે-તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓનો સંપર્ક કરીને અથવા નાગરિકો વોટર હેલ્પલાઈન એપ, www.nvsp.in, pwD મોબાઈલ એપ પરથી પણ ઓનલાઈન સુવિધાઓ મેળવી શકાશે. જિલ્લાના ૧૮ વર્ષથી વધુની ઉંમરના તમામ નાગરિકોએ મતદારયાદીમાં નોંધણી કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ ખાસ અનુરોધ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की बैठक अमानगंज के सिद्धिविनायक बाटीका मैं हुई संपन्न!!
भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की बैठक अमानगंज के सिद्धिविनायक बाटीका मैं हुई संपन्न!!
Chugh fires AAP govt in Punjab for not taking action against officials who put PM security at stake
BJP's national general secretary Tarun Chugh today strong exception to the fact that the AAP...
संगमेश्वरात विनापरवाना बंदुक बाळगल्या प्रकरणी तरुणाला अटक
संगमेश्वर तालुक्यातील मांजरे जंगलदेव वाडी येथे विनापरवाना ठासणीची बंदूक, जिवंत काडतुसे तसेच तीन...
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં એક દવાબારી બંધ:દવા માટે એક જ બારી કાર્યરત હોવાથી દર્દીઓની લાંબી કતાર
પોરબંદર સિવિલ હોસ્પિટલમાં એક દવાબારી બંધ:દવા માટે એક જ બારી કાર્યરત હોવાથી દર્દીઓની લાંબી કતાર
जयपुर के शास्त्री नगर में दो गुटों में मारपीट और हत्या के मामले में पूर्व मंत्री प्रतापसिंह खाचरियावास का बड़ा बयान !
जयपुर के शास्त्री नगर इलाके में गाड़ी आगे-पीछे करने को लेकर हुए विवाद और मारपीट के बाद में स्कूटी...