બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand Floor Test Updates: झारखंड में नई सरकार ने विधानसभा में पास किया विश्वास प्रस्ताव | Ranchi
Jharkhand Floor Test Updates: झारखंड में नई सरकार ने विधानसभा में पास किया विश्वास प्रस्ताव | Ranchi
बाड़मेर से ऋषिकेश जाने वाली ट्रेन के आगे आने से एक व्यक्ति की हुई मौत।
बाड़मेर से ऋषिकेश जाने वाली ट्रेन के आगे आने से एक व्यक्ति की हुई मौत। शुक्रवार सुबह बाड़मेर से...
Azadi Ka Amrit Mahotsav: 8days Freedom Ride-Trans Meghalaya Monsoon Odyssey conducted by Indian Army
To Commemorating the occasion of "Azadi Ka Amrit Mahotsav" Freedom Ride- Trans Meghalaya Monsoon...
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં માજી સૈનિકોનું સંમેલન યોજાયું | Dhrangadhra News
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા આર્મી કેમ્પમાં માજી સૈનિકોનું સંમેલન યોજાયું | Dhrangadhra News