બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાપ્રધાન ના કાફલા ને લઇ ને જે રૂટ ઉપર થી નીકળવા ને છે તે રૂટ ઉપર કાફલા સાથે રિહસલ કરવામાં આવ્યું
ભાવનગર મા ભારત ના વડપ્રધાન શ્રી પધારી રહ્યાં છે
આવતીકાલ 29 સપ્ટેમ્બર ના રોજ...
86 बरस पहले ग़ायब हुए Plane का राज़ क्या है, क्या Japan ने Crash करवा दिया? | Tarikh E629
86 बरस पहले ग़ायब हुए Plane का राज़ क्या है, क्या Japan ने Crash करवा दिया? | Tarikh E629
જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે થઈ બબાલ : 4 લોકો સામે પોલીસ કરિયાદ
જસદણ તાલુકાના હડમતીયા ગામે એક બીજાને ગાળો આપવાના બાબતે થઈ બબાલ : 4 લોકો સામે પોલીસ કરિયાદ જસદણ...
'मुस्लिम बच्चे की पिटाई' पर UP Police और Yogi Government को Supreme Court ने क्या नसीहत दे दी?
'मुस्लिम बच्चे की पिटाई' पर UP Police और Yogi Government को Supreme Court ने क्या नसीहत दे दी?
રાધનપુર : મસાલી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદાની કેનાલમાં પાણી નહીં | SatyaNirbhay News Channel
રાધનપુર : મસાલી ડિસ્ટ્રીબ્યુટરી નર્મદાની કેનાલમાં પાણી નહીં | SatyaNirbhay News Channel