બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ONGCમાંથી ખંભાતના દ્રાઇવરોને નોકરી પરથી છૂટા કરાતા હડતાલ પર ઉતાર્યા !
ખંભાત ઓ.એન.જી.સી ખાતે ફરજ બજાવતા ડ્રાઈવરોને છુટા કરાતા કંસારી સ્થિત ઓ.એન.જી.સી ખાતે હડતાલ પર ઉતરી...
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
HPCL ટર્મિનલની પાઇપ લાઈન લીકેજ થતા આગ લાગી, મોકડ્રીલ યોજાઈ..
ચંડીસર HPCL ટર્મિનલ્સની પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી: ઇમજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા મોકડ્રીલ...
মণিপুৰ ঘটনাৰ মূল অভিযুক্ত হুইৰেম হিৰোদাস মেইটেইক গ্ৰেপ্তাৰ।
মণিপুৰ ঘটনাৰ মূল অভিযুক্ত হুইৰেম হিৰোদাস মেইটেইক গ্ৰেপ্তাৰ।
#thevoiceofchariduar...
Vivo X200 Pro स्मार्टफोन में मिलेगा 200MP पेरिस्कोप कैमरा लेंस, 14 अक्टूबर को होगा लॉन्च
Vivo X200 सीरीज चीन में 14 अक्टूबर को लॉन्च होनी है। वीवो ने लेटेस्ट टीजर में अपकमिंग फोन Vivo...