બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিহুক বাৰে বাৰে অপমান কোনো কাৰণতে সহ্য কৰা নহব বুলি সকীয়নী বিহু সুৰক্ষা সমিতি অসমৰ ।।
বিহুক বাৰে বাৰে অপমান কোনো কাৰণতে সহ্য কৰা নহব বুলি সকীয়নী বিহু সুৰক্ষা সমিতি অসমৰ ।।
કડીમાં સમાધાન થઈ ગયા બાદ બંને પક્ષો વચ્ચે ધીંગાણું ખેલાયું, સામસામે 7 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
કડી : કડી શહેરના ફાટી પોળ વિસ્તારમાં નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે...
2023 Tata Safari Facelift का कौन-सा वेरिएंट रहेगा आपके लिए सबसे बेहतर? पढ़िए डिटेल्स
अगर आप 2023 Tata Safari Facelift खरीदने का प्लान कर रहे हैं और वेरिएंट को लेकर कन्फ्यूज हैं तो...
ದಾವಣಗೆರೆಯ ಭಾನುವಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ರಾಜವೀರ ಮದಕರಿ ಮಹಾದ್ವಾರ ಮತ್ತು ವಾಲ್ಮೀಕಿ ವೃತ್ತದ ನಾಮಫಲಕವನ್ನು ಜಿಲ್ಲಾಡಳಿತದವರು ತೆರವುಗೊಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಡಾ. ಟಿ.ಆರ್. ತುಳಸಿರಾಮ್ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಮಾರ್ಚ್ 18, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ವಾಲ್ಮೀಕಿ ನಾಯಕ ಮಹಾಸಭಾ"ದ...