બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IAS Abhishek Singh ने CM Yogi से दोबारा मांगी नौकरी, क्या जवाब आ गया?
IAS Abhishek Singh ने CM Yogi से दोबारा मांगी नौकरी, क्या जवाब आ गया?
राज. प्राथमिक विद्यालय सपतीजा तालेड़ा के अतिक्रमण से जुड़ा प्रकरण
विद्यालय प्रबंधन समिति के अध्यक्ष ने की प्रेस कॉन्फ्रेंस, कहा- सपतीजा स्कूल के लिए हुई भूमि...
India vs Bharat Renaming Row: भारत में आपका स्वगात है | R Bharat
India vs Bharat Renaming Row: भारत में आपका स्वगात है | R Bharat
વલભીપુર તાલુકાના રામપર ગામની રુત્વી દીનેશભાઈ કુવાડીયા મહિલા પીએસઆઇ માં
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રામપર ગામની રુત્વી દિનેશભાઈ કુવાડીયાની ગુજરાત મહિલા પીએસઆઇ...
બોલિવૂડ અભિનેત્રા અમિતાભ બચ્ચન ને થયો કોરોના
જુનાગઢ નો પ્રવાસ રદ થઈ શકે છે
અમિતાભ બચ્ચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
બોલિવૂડ અભિનેત્રા અમિતાભ બચ્ચન ને થયો કોરોના
જુનાગઢ નો પ્રવાસ રદ થઈ શકે છે
...