બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર રંગ બિરગી રોશની થી જગમગાહટ ઉઠ્યું.. અંબાજી માં 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમ નો મહામેલો યોજનાર છે . જેથી અંબાજી મંદિર ને ખાસ રીતે શણગારવા માં આવ્યું છે. રાત્રી દરમ્યાન અંબાજી મંદિર માં રંગ બિરગી રોશની થી મંદિર નું સજાવટ કરાયું છે. રાત્રી ના સમય અંબાજી મંદિર ની અલોકીક રોશની ની સજાવટ જોઈ માઇભક્તો ખુશી વ્યક્ત કરી છે. વિશેષ રોશની થી અંબાજી મંદિર ની સુંદરતામાં ચારચાંદ લાગી ગયા હોય તેવું લાગી રયુ છે. રોશની થી શરાબોર અંબાજી મંદિર ને જોઈ ભક્તો આનન્દ ની લાગણી વ્યક્ત કરી રયા છે. અંબાજી મંદિર આગળ હાઇવે રોડ પર લાઈટો નો શેડ તૈયાર કરવા માં આવ્યો છે.અંબાજી મંદિર ના શક્તિદ્વાર આગડ દર્શન પથ ના હાઇવે રોડ ને મેલા દરમ્યાન નો વહિકલ જોન જાહેર કરવા માં આવ્યો છે સાથે આ રોડ ને વિશેષ રોશની થી શણગારવામાં આવ્યો છે . રાત્રી ના દરમ્યાન મંદિર આગળ નો રોડ રોશની થી જગમગાઈ ઉઠ્યો છે તો અંબાજી આવતા માઇભક્તો ને મહામેલા નો અનુભવ સાથે ખુશી ની લાગણી વ્યક્ત કરી રયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા નવલખી કૃત્રિમ તળાવ બનાવવાની તળામાર તૈયારીઓ હાથધરી
વડોદરા નવલખી કૃત્રિમ તળાવ બનાવવાની તળામાર તૈયારીઓ હાથધરી
Honor 90 5G: 19GB रैम और 200MP कैमरा वाला फोन इन फीचर्स के साथ होगा लॉन्च, ये हैं Smartphone की पांच खास बातें
Honor 90 5G India Launch Today 200MP कैमरा और 512GB तक इन बिल्ट स्टोरेज वाला तगड़ा Honor 90 5G...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન
વ્હીલચેર પર બેસીને ફૂડ ડિલિવરી કરી રહ્યો છે આ વિકલાંગ ,મેહનત કરનાર મુશ્કેલીઓથી ઘબરાતા નથી
જો તમારામાં કંઈક કરવાની હિંમત હોય, તો મુશ્કેલીઓ ક્યારેય રસ્તામાં આવતી નથી. જો કુટુંબને ખવડાવવાની...