બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામના યુવા વર્ગ દ્વારા લગભગ એક માસથી લગાતાર ગાયોની સેવા કરી રહ્યા છે. ગૌ પ્રેમીઓ ગામના યુવાનોએ સેવા કરી સેકડો ગાયોને મરતા બચાવી સેવા ધર્મ બજાવ્યું છે. બુકણા ના યુવા વર્ગના મેનેજમેન્ટ કરનાર કેયનાભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી યુવા વર્ગની ટીમે રાત દિવસ વરસાદમાં કિચડમાં જઈ ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેનો ફોન આવ્યો હસે ખેતર હોય કે ગામ હોય ત્યાં અમારા યુવા વર્ગના યુવાનો પહોંચી ગયા હશે. અને ત્યાં જઈ જો વધારે બીમાર ગાય હોય તો ટ્રેક્ટર અથવા તો ગાડીની વ્યવસ્થા કરી અને અમારા દરબારોના સ્મશાન ભૂમિમાં લાવી હશે. ત્યાં લાવી અને ગાયની સેવા ચાકરી ચાલુ કરી દરબારોના સ્મશાન ભૂમિમાં ત્યાં દવા, ખાણ, નીયાર અને પાણીનીબધી જ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી. બુકણા ગામની લમ્પી વાયરસ વાળી બધી જ ગાયો ત્યાં એકઠી કરવામાં આવી હતી. ત્યાં ગાયોની સેવા કરવામાં અમારા ડોક્ટર લાલજીભાઈએ પણ સારો ભોગ આપ્યો હતો. આલમપી વાયરસમાં લગભગ 50-60 ગાયોના મોત થયા તે દફનવિધિ કરી.બુકણા સરપંચ આલમપી વાયરસ એટલે કે જ્યારે પણ જીસીબી ની જરૂર પડે ત્યારે સરપંચ પણ હાજર રહી અને ગાયોને દફનવિધિ જીસીબી દ્વારા કરવામાં આવી અને જ્યાં પણ જીસીબી જઈ શકે તેમ નતી ત્યાં અમારા યુવા વર્ગના ગૌરક્ષકોએ જાતે ખાડા કરી અને ગાયોની દફનવિધિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં વાહન ચોરનાર અને ખરીદનાર બંને શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસામાં મોજ શોખ માટે આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા છે. ડીસા ઉત્તર પોલીસે વાહન ચોરનાર...
কামপীঠ(কঞাঁ) শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা আৰু লক্ষ্মী পূজাৰ আয়োজন
বিগত বছৰ কেইটাৰ দৰে এইবেলিও ৰঙিয়া মহকুমাৰ কামপীঠ বাৰোৱাৰী শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা আৰু শ্ৰীশ্ৰী...
Kangana Ranaut at Assam's Chandubi Lake for 'Emergency' Shoot
Emergency" is based on the biography of former Prime Minister Indira Gandhi, and Kangana Ranaut...
চৰকাৰ জেহাদীৰ প্ৰতিৰোধ কৰিবলৈ সাজু বাবেই জেহাদী আটক কৰিবলৈ সক্ষম হৈছে ঃমন্ত্ৰী পীযুষ হাজৰিকা
ৰফিকুল ইছলাম ,আমিনুল ইছলাম তেওলোক নিজেই জেহাদীৰ সমৰ্থক ঃ মন্ত্ৰী পীযুষ হাজৰিকা
জাগীৰোডৰ ঝাৰগাৱত মন কী বাত অনুস্থানত উপস্থিত হৈ মন্ত্ৰী পীযুষ হাজৰিকাই কয় যে চৰকাৰৰ ইচ্ছা থকা...