જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર બરડા પંથક માં ધોધમાર વરસાદ
સમગ્ર બરડા પંથક માં ધોધમાર વરસાદ
જુની બોડેલી નો 14 વર્ષે કિશોર રહસ્યમય ગુમ કિશોર ક્યાં થી અને કઈ રીતે મળ્યો જુઓ
જુની બોડેલી નો 14 વર્ષે કિશોર રહસ્યમય ગુમ કિશોર ક્યાં થી અને કઈ રીતે મળ્યો જુઓ
અમીરગઢમાં ચોરીના બે આરોપીઓને પોલીસે ઝડપ્યા
અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ચકચારી ઘટનાના...
মূলবৃদ্ধি।ৰোধকৰাৰ দাবীত মৰানৰ বামুনবাৰীত কৃষকমুক্তিসংগ্ৰাম সমিতিয়ে অৱস্থান ধৰ্মঘট কাৰ্য্যসূচীৰে।প্ৰতিবাদ কৰিলে।
ডিব্ৰুগড় জিলাৰ টিংখাং বিধানসভা সমষ্টিৰ বামুনবাৰী তিনি আলিত আজি মূল্যবৃদ্ধি ৰোধকৰা গাৱে গাৱে...
ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তত ব্যস্ততা বাঢ়িছে মৃন্ময় শিল্পীসকলৰ
শাৰদীয় দুৰ্গোৎসৱলৈ মাজত মাত্ৰ কেইটামান দিন বাকী। মা দুৰ্গাক আদৰিবলৈ চাৰিওদিশে এতিয়া ব্যাপক...