જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BODELI : નગર માં ઈદે મિલાદ પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી જુઓ કઈ રીતે કરી / BODELI / CHHOTAUDEPUR / NEWS
BODELI : નગર માં ઈદે મિલાદ પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી જુઓ કઈ રીતે કરી / BODELI / CHHOTAUDEPUR / NEWS
चिपळुणातील ब्लडलाईन ग्रुपच्या वतीने रविवारी 13 नोव्हेंबरला रक्तदान शिबिराचे आयोजन
चिपळूण : रक्तदान हेच सर्वश्रेष्ठ दान या ध्येयाने प्रेरित होऊन रक्तदानाच्या पवित्र कार्यात...
Barmer Plane Crash: Rajasthan में MIG-21 Crash, हादसे में 2 Pilot शहीद। Rajasthan Plane Crash
Air Force fighter aircraft MiG crash in Barmer: राजस्थान के बाड़मेर के बायतू थाना क्षेत्र के भीमड़ा...