જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाहनगर सचिव संघ द्वारा आक्रोश प्रदर्शन कर अनुभिविगीय अधिकारी शाह नगर के नाम सौंपा ज्ञापन
शाहनगर सचिव संघ द्वारा आक्रोश प्रदर्शन कर अनुभिविगीय अधिकारी शाह नगर के नाम सौंपा ज्ञापन
प्राण प्रतिष्ठा की वर्ष गांठ पर निकाली प्रभात फेरी.
उपखण्ड खेड़ा ग्राम मे श्रीराम लला के प्रतिष्ठा की वर्ष गांठ के अवसर पर धार्मिक कार्यक्रमो का आयोजन...
પેટલાદ પંથકમાં દિવસ દરમિયાન ધોધમાર વરસાદ
પેટલાદ પંથકમાં આજે બપોરના સમયે વાદળો ચડી આવ્યા હતા અને વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે...
মৈৰাবাৰী উন্নয়ন খণ্ডৰ খণ্ড উন্নয়ন বিষয়াৰ সংবাদ মেল।
মৈৰাবাৰী উন্নয়ন খণ্ডৰ খণ্ড উন্নয়ন বিষয়াৰ সংবাদমেল।
খালিদ আহমেদ, মৈৰাবাৰী, ১৩...