જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ: જંત્રીના નાણાની ઉચાપત, મામલતદાર કચેરીમાં કામ કરતા બે ઝડપાયા
રાજકોટ: જંત્રીના નાણાની ઉચાપત, મામલતદાર કચેરીમાં કામ કરતા બે ઝડપાયા
भररस्त्यात हत्येचा थरार; धारदार शस्त्राने तरुणाचा क्रूर पद्धतीने शिरच्छेद
दुर्गापूर: चंद्रपूर शहरातील दुर्गापूर परिसरात भररस्त्यावर हत्येचा थरार अनुभवायला मिळाला. ७ ते ८...
Red Sea Crisis Big Impact | Research Report ने क्यों बढ़ाई Tension? फिलहाल दिखेगा असर? | US FED
Red Sea Crisis Big Impact | Research Report ने क्यों बढ़ाई Tension? फिलहाल दिखेगा असर? | US FED
मेडिकल कॉलेजमध्ये ऍडमिशन करून देतो म्हणून केली फसवून
दिनांक 14.11.2022 ते 31.0.2024 दरम्यान यातील फिर्यादी श्रीमती माया विठठलराव ढंगे वय 60 वर्षे रा....