જૈનસમાજ દ્વારા ક્ષમાપનાના પર્વ સવંત્સરીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.દેરાસરો-ઉપાશ્રયોમાં સામુહિક પ્રતિક્રમણ માટે જૈનો મોટી સંખ્યામાં ઉમટયા હતા. બાદમાં મિચ્છામી દુક્કડમ દ્વારા જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી.વાસુપુજ્ય દેરાસર, કુંથુનાથ દેરાસર,સેનેટરી જીનાલય, સરદાર સ્થા. જૈન ઉપાશ્રય કેરી બજાર ઉપાશ્રય વિગેરે સ્થળે સંવત્સરી નિમીતે સામુહિક પ્રતિક્રમણનું આયોજન થયેલ હતું. સંસારના તમામ જીવો માટે સુખ-શાંતિની કામના કરીને જાણતા-અજાણતા થયેલી ભુલોની ક્ષમાપના કરવામાં આવી હતી. લખતર ખાતે ઉપાશ્રય અને દેરાસરમાં જૈનો દ્વારા ભક્તિભાવપુર્વક ત્રણ કલાક લાંબુ સાંવત્સરીક પ્રતિક્રમણ કરીને જાણતા-અજાણતા થયેલ પાપોનું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ब्रिटेन में पीएम पद की रेस में शामिल ऋषि सुनक (Rishi Sunak) ने क्या बोला?
ब्रिटेन में प्रधानमंत्री (Britain PM) बनने की दौड़ में ऋषि सुनक (Rishi Sunak) भले ही कुछ पीछे चल...
Oscar 2023: 'आरआरआर' के सॉन्ग 'नाटू-नाटू' ने रचा इतिहास, ऑस्कर में बजाया जीत का डंका
एसएस राजामौली की फिल्म 'आरआरआर' के सॉन्ग 'नाटू-नाटू' ने ऑस्कर 2023 में इतिहास रच दिया है और...
Rajasthan Elections: चुनाव से पहले Amit Shah और JP Nadda की मैराथन बैठक, बड़ी रणनीति की तैयारी
Rajasthan Elections: चुनाव से पहले Amit Shah और JP Nadda की मैराथन बैठक, बड़ी रणनीति की तैयारी