દૂદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર બુધવારના રોજથી ધામઘૂમથી પ્રારંભ થયો છે. વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તૈયાર કરાવવામાં આવી છે ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. વિવિધ શેરી મહોલ્લાઆમાં પણ ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ સિહોરના બાહુબલી ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવનું સવિશેષ આયોજન કરાયું છે કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી ગણેશોત્સવને લઈને અલગ અલગ મંડળો દ્વારા મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્ચારે સિહોરના પ્રગટેશ્વર રોડ પર આવેલ બાહુબલી ગ્રૂપના સૌથી શ્રીમંત ગણપતિને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીને 1.5 ચાંદીથી મઢેલા દાંત અને પગને ખાસ દાગીનાનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ બાબુબલી ગ્રૂપ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુઆ વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું છે અહીં ભવ્ય મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં 1.5 કિલ્લોના ચાંદીના દાગીના ગણપતિને પહેરાવાયા છે જેમા દાંત અને પગમાં ચાંદીનો શણગાર કરાયો છે જે વિશેષ આકર્ષણ જમાવી રહ્યુંછે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ મનપા ના અધિકારીઓ દ્રારા ચોરીછુપી કોંગ્રેસની ઝંડી ઉતારાતા લલીત કગથરા એ ઉપવાસ ની ચિમકી આપેલ.
રાજકોટ મનપા ના અધિકારીઓ દ્રારા ચોરીછુપી કોંગ્રેસની ઝંડી ઉતારાતા લલીત કગથરા એ ઉપવાસ ની ચિમકી આપેલ.
તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા કાઢવામાં આવેલ શોભાયાત્રામાં ધારાસભ્યએ રાસ ગરબાની રમઝટ બોલાવી
તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા કાઢવામાં આવેલ શોભાયાત્રામાં ધારાસભ્યએ રાસ ગરબાની રમઝટ બોલાવી
હાલોલ બેઠક પર 22માં રાઉન્ડના અંતે ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત નિશ્ચિત.
હાલોલ 128 બેઠક ઉપર. ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારનીની જીત22 રાઉન્ડ ના અંતે નિશ્ચિત થઈ...
लॉन्च से पहले Honda ने जारी किया Activa Electric का नया टीजर, मीटर से लेकर रेंज तक की मिली जानकारी
जापानी वाहन निर्माता Honda की ओर से जल्द ही नए स्कूटर को भारतीय बाजार में लाने की...
Manipur Violence: मणिपुर घटना से आग बबूला Harbhajan Singh, अपराधियों के लिए जानें क्या की मांग?
Manipur Violence: मणिपुर घटना से आग बबूला Harbhajan Singh, अपराधियों के लिए जानें क्या की मांग?