દૂદાળા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો સિહોર શહેર બુધવારના રોજથી ધામઘૂમથી પ્રારંભ થયો છે. વિવિધ યુવક મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર બાપાની પ્રતિમાઓ તૈયાર કરાવવામાં આવી છે ગણેશોત્સવના સ્થળોએ વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો તેમજ તોરણો દ્વારા રોશની કરી શણગારવામાં આવ્યા છે. વિવિધ શેરી મહોલ્લાઆમાં પણ ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવી છે પરંતુ સિહોરના બાહુબલી ગ્રૂપ દ્વારા ગણપતિ મહોત્સવનું સવિશેષ આયોજન કરાયું છે કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી ગણેશોત્સવને લઈને અલગ અલગ મંડળો દ્વારા મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્ચારે સિહોરના પ્રગટેશ્વર રોડ પર આવેલ બાહુબલી ગ્રૂપના સૌથી શ્રીમંત ગણપતિને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. જેમાં ગણેશજીને 1.5 ચાંદીથી મઢેલા દાંત અને પગને ખાસ દાગીનાનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે. સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ બાબુબલી ગ્રૂપ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુઆ વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું છે અહીં ભવ્ય મંડપમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં 1.5 કિલ્લોના ચાંદીના દાગીના ગણપતિને પહેરાવાયા છે જેમા દાંત અને પગમાં ચાંદીનો શણગાર કરાયો છે જે વિશેષ આકર્ષણ જમાવી રહ્યુંછે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  राजस्थान में मूसलाधार बारिश से बनी जल सैलाब की स्थिति, IMD ने जारी किया भारी बारिश का अलर्ट 
 
                      राजस्थान में 16 अगस्त तक बारिश का दौर जारी रह सकता है. राज्य में बुधवार शाम से शुरू हुई बारिश...
                  
   Samsung के इस डिवाइस को मिल रहा है Android 14 अपडेट, मिलते हैं कई खास फीचर्स, यहां जानें पूरी डिटेल 
 
                      सैमसंग अपने कस्टमर्स के लिए खुशखबरी लाया है जिसके तहत कंपनी ने अपने Samsung Galaxy Tab A7 के लिए...
                  
   Father Son relation: बेटे की परवरिश के लिए इस पिता ने छोड़ दी Job (BBC Hindi) 
 
                      Father Son relation: बेटे की परवरिश के लिए इस पिता ने छोड़ दी Job (BBC Hindi)
                  
   MP में है ब्रह्मचारी गणेश का मंदिर, खड़गासन में स्थापित है प्रतिमा ! MP News Ratlam 
 
                      MP में है ब्रह्मचारी गणेश का मंदिर, खड़गासन में स्थापित है प्रतिमा ! MP News Ratlam
                  
   
  
  
  
   
   
  