78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙৰ খাৰুপেটীয়াত অচিনাকি অৰ্ধগলিত মৃতদেহ উদ্ধাৰ
খাৰুপেটীয়া থানাৰ অন্তৰ্গত ঘণশিমুলী গাঁৱৰ পুখুৰীত উদ্ধাৰ এই অচিনাকি মৃতদেহটো।
নাহৰহাবি চাহ বাগিচাত অ এন জি চিৰ উচ্ছেদৰ বিৰুদ্ধে শ্ৰমিকৰ প্ৰতিবাদ
নাহৰহাবি চাহ বাগিচাত অ এন জি চিৰ উচ্ছেদৰ বিৰুদ্ধে শ্ৰমিকৰ প্ৰতিবাদ
চৰাইদেউ জিলাৰ লাকুৱা নাহৰহাবি...
INS Vikrant નૌસેનાને સોંપાયું છે દરિયાનો રક્ષક INS વિક્રાંત
INS Vikrant નૌસેનાને સોંપાયું છે દરિયાનો રક્ષક INS વિક્રાંત
અમરેલી જિલ્લા કોગ્રેસ દ્વારા નાગદેવતા મંદિરે શાંતિ યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યુ
અમરેલી જિલ્લા કોગ્રેસ દ્વારા નાગદેવતા મંદિરે શાંતિ યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યુ