78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तालुक्यातील तीन ग्रामपंचायत निवडणुकीत प्रचंड चुरस; जनतेचा कौल कोणाला? आज स्पष्ठ होणार
रत्नागिरी : तालुक्यातील तीन ग्रामपंचायातींसाठी रविवारी उत्स्फूर्त मतदान झाले. शिरगाव...
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ, ચોક બજારનો મુખ્ય રોડ બંધ થતાં હાલાકી
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ, ચોક બજારનો મુખ્ય રોડ બંધ થતાં હાલાકી
વેડથી શાહપુર સુધી હજારો...
G20 Summit News: G20 समिट के लिए कनाडा के पीएम Justin Trudeau पहुंचे Delhi। PM Modi
G20 Summit News: G20 समिट के लिए कनाडा के पीएम Justin Trudeau पहुंचे Delhi। PM Modi
শিৱসাগৰৰ নাজিৰা মেকিপুৰ খাপৰা লাইনৰ ৭ নং ৱাৰ্ডত বিবাহিত যুৱকৰ ৰহস্যজনক আত্মহত্যাৰ ঘটনা ।
শিৱসাগৰৰ নাজিৰা মেকিপুৰ খাপৰা লাইনৰ ৭ নং ৱাৰ্ডত বিবাহিত যুৱকৰ ৰহস্যজনক আত্মহত্যাৰ ঘটনা ।
পশুসিং...
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ તમામ ગરીબ સમાજના છે અને નિગમની 500 કરોડની માગણી માટે ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયાને ભલામણ કરવામાં આવી.
જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગરીબ સમાજને અને ગરીબોને આગળ લઈ જવા માટે તમામ...