78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘરેથી કામે જવાનુ કહી નીકળ્યા બાદ યુવાનની લાશ કેનાલ પાસેથી મળી:ગળા અને માથાનાભાગે ઇજાના નિશાન
હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન બેસતા વર્ષના દિવસે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા...
नसरल्लाह मारा गया, लेकिन लेबनान पर इजराइली हमले जारी:33 की मौत
हिजबुल्लाह चीफ हसन नसरल्लाह की मौत के बाद भी शनिवार (28 सितंबर) को इजराइल ने लेबनान में हमले जारी...
Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી
Gujarat RTO GJ 39 Series Code Which City : તારીખ 01/૦7/2023 નાં રોજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી...
গুৱাহাটীত৭৫ সংখ্যক গণৰাজ্য দিৱস উদযাপন উপস্থিত অসমৰ মাননীয় ৰাজ্যপালৰ সৈতে মূখ্যমন্ত্ৰী ড.হিমন্ত বিশ্ব শৰ্মা।
গুৱাহাটীত৭৫ সংখ্যক গণৰাজ্য দিৱস উদযাপন উপস্থিত অসমৰ মাননীয় ৰাজ্যপালৰ সৈতে মূখ্যমন্ত্ৰী ড.হিমন্ত...
पार्थ पवार वर्षा बंगल्यावर गणपतीच्या दर्शनाला; राजकीय चर्चांना उधाण
पार्थ पवार वर्षा बंगल्यावर गणपतीच्या दर्शनाला; राजकीय चर्चांना उधाण