78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KYC में आज Mahindra Lifespaces के MD संग कंपनी की Business Outlook & Growth Strategy पर चर्चा
KYC में आज Mahindra Lifespaces के MD संग कंपनी की Business Outlook & Growth Strategy पर चर्चा
દ્રૌપદી મુર્મુ સવારે 3.30 વાગ્યે ઉઠે છે, જાતે મંદિરની સફાઈ કરે છે, જાણો રાષ્ટ્રપતિની દિનચર્યા
દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા છે. મુર્મુ આદિવાસી સમાજમાંથી દેશના સર્વોચ્ચ પદ પર...
શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં હંગામો મચાવનારા 6 લોકોને મળ્યા જામીન
નોઈડામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં ઓમેક્સ સોસાયટીમાં હંગામો...
केरल के कासरगोड में धमाका, 150 घायल, 8 गंभीर:आतिशबाजी के दौरान पटाखा गोदाम तक चिंगारी पहुंची, इसी से ब्लास्ट हुआ
केरल के कासरगोड के अंजुताम्बलम वीरारकावु मंदिर में सोमवार रात करीब 12:30 बजे आतिशबाजी के दौरान एक...
આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું BAPSના વડા મહંતસ્વામી મહારાજ અને PM મોદીના હસ્તે ઉદ્ઘાટન
આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું BAPSના વડા મહંતસ્વામી મહારાજ અને PM મોદીના હસ્તે ઉદ્ઘાટન