78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰতো উৎযাপন কৰা হৈছে মহাষষ্ঠী
শিৱসাগৰতো উৎযাপন কৰা হৈছে মহাষষ্ঠী
আজি মহাষষ্ঠী | সমগ্ৰ দেশৰ লগতে শিৱসাগৰতো একে পৰিবেশ |...
MCN NEWS| वाळु माफियांचे मनसुबे उधळून लावणार -मंत्री राधाकृष्ण विखे पाटील
MCN NEWS| वाळु माफियांचे मनसुबे उधळून लावणार -मंत्री राधाकृष्ण विखे पाटील
નાનો આસોટા ગામે જુગાર રમતા હોય ત્યારે પોલીસ આવી જતા અફરાતફરી મચી,
નાનો આસોટા ગામે જુગાર રમતા હોય ત્યારે પોલીસ આવી જતા અફરાતફરી મચી,
राहुल गांधी के बयान पर भड़के देशभर के कुलपति, शिक्षाविदों ने की कार्रवाई की मांग; कांग्रेस ने भी दी प्रतिक्रिया
नई दिल्ली। देश में लोकसभा चुनाव को लेकर गहमागहमी का माहौल है। सभी ओर से राजनीतिक...