78 ગામડાના તાલુકા સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો એકેય મેડિકલ સ્ટોર નથી ! ઉદોગોનું કેન્દ્ર હોય આરોગ્યલક્ષી સુવિધા આવશ્યક રાત્રિના સમયે અકસ્માતની ઘટના ઘટે તો દવાનો પ્રશ્ન ઊભો થાય છે સિહોર ઔધોગિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતું શહેર છે. આ શહેર સતત વિકસી અને વિસ્તરી રહ્યું છે. અહીંથી ભાવનગર -રાજકોટ રાજય ઘોરી માર્ગ પણ પસાર થાય છે. જેને કારણે આ શહેરમાંથી થતાં હાઇ-વે પર વાહનોની સતત ભરમાર રહ્યા કરે છે. જેને કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે. આથી સિહોરમાં 24 કલાક ખુલ્લો રહેતો મેડિકલ સ્ટોર શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે. સિહોર તાલુકામાં 78 ગામડાઓ આવેલા છે. અને તાલુકાના એક પણ ગામડામાં અકસ્માતની ઘટના બને તો જે-તે દર્દીને સિહોર જ સારવાર અર્થે ખસેડવામાં આવે છે. સિહોરમાં ભાવનગર રોડ, રાજકોટ રોડ અને અમદાવાદ રોડ એમ ત્રણેય રોડ પર જી.આઈ.ડી.સી.ઓ આવેલી છે. આ જી.આઇઈઇ.ડી.સી.માં અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. જેમાં આજ દિન સુધીમાં કેટલાય લોકોએ પોતાના જાન ગમાવ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલો:લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામે મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર...
Maharashtra Politics: Sharad Pawar के आवास पर मीटिंग, सीट शेयरिंग फॉर्मूले पर बनेगी बात? | INDIA
Maharashtra Politics: Sharad Pawar के आवास पर मीटिंग, सीट शेयरिंग फॉर्मूले पर बनेगी बात? | INDIA
स्कूलों के सिलेबस में होगा बदलाव, अकबर को नहीं बताया जाएगा महान; शिक्षा मंत्री का ऐलान
शिक्षा मंत्री मदन दिलावर (1 सितंबर) रविवार को उदयपुर सुखाड़िया विश्वविद्यालय के विवेकानंद सभागार...
Kolhapur : राधानगरी अभयारण्याजवळ शिकारीसाठी फिरणारे चौघे ताब्यात...BPN news network
Kolhapur : राधानगरी अभयारण्याजवळ शिकारीसाठी फिरणारे चौघे ताब्यात...BPN news network
ಸರ್ಕಾರ ಅಕ್ಕಿ ಗಿರಣಿದಾರರ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕೆಂದು ಅಧ್ಯಕ್ಷರಾದ ಪರಣ್ಣ ಮುನವಳ್ಳಿ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಸರ್ಕಾರ ಅಕ್ಕಿ ಗಿರಣಿದಾರರ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕೆಂದು ಅಧ್ಯಕ್ಷರಾದ ಪರಣ್ಣ ಮುನವಳ್ಳಿ ಅವರು...