છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં યુવાન નું ડૂબી જવા થી મોત થવા પામ્યું છે. કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં નહાવામાટે નવાપુરા ગામ ના યુવાન બારિઆ સંદીપ ભાઈ ગોપાલ ભાઇ ( ઉંમર વર્ષ .૧૯ ) જેવો મિત્રો સાથે તળાવમાં નાહવા ગયા હતા, ત્યારે સંદીપભાઈ ડૂબી જતા મિત્રો એ બચાવવાની ધણી કોસીસ કરી પણ તે પાણી ના ઉડાન ને કારણે તેવો મિત્ર ને બચાવી શક્યા નહી .અને તેમના પરિવારને જાન થતા એમના ઘરના તેમજ આજુ બાજુ ના લોકો દોડી આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ કદવાલ પોલિસને જાન કરતા પોલિસ ઘટના સ્થડે દોડી આવી હતી. તેમજ સ્થાનિક તરવૈયાની મદદ થી તપાશ હાથ ધરી હતી. આ દરમિયા લાશ ના મળતા પોલિસે એસ ડી આર એફ ની ટીમ ને જાન કરતા ટીમ ઘટના સ્થળે આવી તપાશ કરતા આશરે .૫ થી ૬.કલાક ની ભારે જેહમત બાદ લાશ પાણી માંથી શોધવા મા સફળ રહય હતા. લાશ બહાર કાઢી હતી. કદવાલ પોલિસ લાશને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવા લાવ્યા હતા. કદવાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Cup 2023: क्या सेमीफाइनल की रेस से बाहर हो गया श्रीलंका | हार की हैट्रिक | WC Point Table
World Cup 2023: क्या सेमीफाइनल की रेस से बाहर हो गया श्रीलंका | हार की हैट्रिक | WC Point Table
सामाजिक समर सत्ता वह भाईचारे का प्रतीक है मेले -अर्चना कंवर
बूंदी-हिंडोली पंचायत समिति क्षेत्र के सांवतगढ़ ग्राम पंचायत के हर माली का खेड़ा में जय माता दी...
अहमदाबाद मंडल पर 16 सितम्बर से 02 अक्टूबर तक मनाया जा रहा है स्वच्छता पखवाड़ा मंडल रेल प्रबंधक श्री तरुण जैन ने अधिकारियों एवं कर्मचारियों को दिलाई स्वच्छता की शपथ
अहमदाबाद रेल मंडल पर ‘स्वच्छ भारत-स्वच्छ रेल’ मिशन के तहत स्वच्छता पखवाड़े का आयोजन...
શહેરા : મીંરાપુર ગામે કોંગ્રેસ સમિતિના જનમિત્રો અને બુથ સમિતીના કાર્યકરોની મિટીંગ મળી
શહેરા : મીંરાપુર ગામે કોંગ્રેસ સમિતિના જનમિત્રો અને બુથ સમિતીના કાર્યકરોની મિટીંગ મળી
ગોતરકા ગામે તલાટી ઉપર થયેલ હુમલા મામલે તલાટી મંડળ દ્વારા અસામાજિક તત્વો વિરોધ આવેદનપત્ર આપ્યું
ગોતરકા ગામે તલાટી ઉપર થયેલ હુમલા મામલે તલાટી મંડળ દ્વારા અસામાજિક તત્વો વિરોધ આવેદનપત્ર આપ્યું...