છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં યુવાન નું ડૂબી જવા થી મોત થવા પામ્યું છે. કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં નહાવામાટે નવાપુરા ગામ ના યુવાન બારિઆ સંદીપ ભાઈ ગોપાલ ભાઇ ( ઉંમર વર્ષ .૧૯ ) જેવો મિત્રો સાથે તળાવમાં નાહવા ગયા હતા, ત્યારે સંદીપભાઈ ડૂબી જતા મિત્રો એ બચાવવાની ધણી કોસીસ કરી પણ તે પાણી ના ઉડાન ને કારણે તેવો મિત્ર ને બચાવી શક્યા નહી .અને તેમના પરિવારને જાન થતા એમના ઘરના તેમજ આજુ બાજુ ના લોકો દોડી આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ કદવાલ પોલિસને જાન કરતા પોલિસ ઘટના સ્થડે દોડી આવી હતી. તેમજ સ્થાનિક તરવૈયાની મદદ થી તપાશ હાથ ધરી હતી. આ દરમિયા લાશ ના મળતા પોલિસે એસ ડી આર એફ ની ટીમ ને જાન કરતા ટીમ ઘટના સ્થળે આવી તપાશ કરતા આશરે .૫ થી ૬.કલાક ની ભારે જેહમત બાદ લાશ પાણી માંથી શોધવા મા સફળ રહય હતા. લાશ બહાર કાઢી હતી. કદવાલ પોલિસ લાશને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવા લાવ્યા હતા. કદવાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'जो लोग गए हैं…' Akhilesh Yadav ने Rajya Sabha Election Cross Voting पर SP MLA से क्या कहा?
'जो लोग गए हैं…' Akhilesh Yadav ने Rajya Sabha Election Cross Voting पर SP MLA से क्या कहा?
બીમાર પડશો / ચેતજો! વરિયાળીમાં સિમેન્ટ-ગોળ ભેળવી બનવાતું નકલી જીરું! 3000 કિલોથી વધુનો જથ્થો જપ્ત
દાસજ ગામે ઝડપાયું નકલી જીરાનું ગોડાઉન
મહેસાણા ફૂડ વિભાગના ગોડાઉનમાં દરોડા
3 હજાર 360 કિલો નકલી...
PORBANDAR કુતિયાણા વાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું 29 09 2022
PORBANDAR કુતિયાણા વાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું 29 09 2022