છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં યુવાન નું ડૂબી જવા થી મોત થવા પામ્યું છે. કદવાલ ભાભર સિંચાઈ તળાવમાં નહાવામાટે નવાપુરા ગામ ના યુવાન બારિઆ સંદીપ ભાઈ ગોપાલ ભાઇ ( ઉંમર વર્ષ .૧૯ ) જેવો મિત્રો સાથે તળાવમાં નાહવા ગયા હતા, ત્યારે સંદીપભાઈ ડૂબી જતા મિત્રો એ બચાવવાની ધણી કોસીસ કરી પણ તે પાણી ના ઉડાન ને કારણે તેવો મિત્ર ને બચાવી શક્યા નહી .અને તેમના પરિવારને જાન થતા એમના ઘરના તેમજ આજુ બાજુ ના લોકો દોડી આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ કદવાલ પોલિસને જાન કરતા પોલિસ ઘટના સ્થડે દોડી આવી હતી. તેમજ સ્થાનિક તરવૈયાની મદદ થી તપાશ હાથ ધરી હતી. આ દરમિયા લાશ ના મળતા પોલિસે એસ ડી આર એફ ની ટીમ ને જાન કરતા ટીમ ઘટના સ્થળે આવી તપાશ કરતા આશરે .૫ થી ૬.કલાક ની ભારે જેહમત બાદ લાશ પાણી માંથી શોધવા મા સફળ રહય હતા. લાશ બહાર કાઢી હતી. કદવાલ પોલિસ લાશને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવા લાવ્યા હતા. કદવાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇવ વોન સનાતન ધર્મ અપનાવીને સાવિત્રીબાઈ બની અને પરમવીર ચક્રની રચના કરી, વાંચો રસપ્રદ વાર્તા
આજે સમગ્ર દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર, અમે તમને એવી વિદેશી મહિલા...
आत्मा का वजन तोलने पर क्या निकला, क्या था Soul Weight Experiment? Tarikh E639
आत्मा का वजन तोलने पर क्या निकला, क्या था Soul Weight Experiment? Tarikh E639
SAIL selects mjPRO from mjunction for all project buys
Bangalore : In order to support its project procurement, SAIL today signed a contract with...
बेटियां कोई अभिशाप नहीं बल्कि वरदान होती हैं - अग्रवाल
बेटियां कोई अभिशाप नहीं बल्कि वरदान होती हैं - अग्रवाल
बून्दी। महिला अधिकारिता विभाग बूंदी व जिला...