અમરેલીનાં ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીએ સાંજે વર્ષિલ સાવલીયાનાં ઘર પાસે, દિકરાનાં ઘર પાછળ, ગજેરાપરા પટેલ વાડીપાસે,સિધ્ધેશ્વર મહાદેવ મંદીર મોહનનગર પાસે,મારૂતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર નગર અને માધવનગરમાં ગણપતી મહોત્સવમાં આરતીનો લાભ લીધો હતો તે તસવીરમાં નજરે પડે છે.