રાજકોટ,તા.3 : રૂા. 18.50 - લાખના ચેક રીટર્ન થતા રવીકુમાર ગોંધીયા સામે કોર્ટમાં ફરીયાદ દાખલ થઈ છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ હાપલિયા પાર્કમાં રહેતા સંજયભાઈ જુઠાભાઈ ગમઢાએ મિત્રતા ધરાવતા રવીકુમાર પ્રવિણભાઈ ગોંધીયા (રહે.સિલ્વર નેસ્ટ, આનંદ નગર, જૂનું નીલકંઠ પાર્ક, કોઠારીયા રોડ) ધંધાના કામ બાબતે ઉછીના પેટે રોકડા રૂા.18,50,000 આપેલા હતા જે રકમ સંજયભાઈ ગમઢા એ પરત માંગતા રવીકુમાર ગોંધીયા એ ત્રણ ચેક આપેલ હતા. ત્રણેય ચેક બિન ચુકતે પરત ફરતા આ આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીએ કોઈજવાબ આપેલો નહી તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં આરોપી સામે કેસ દાખલ કરતા આરોપી રવીકુમાર પ્રવિણભાઈ ગોંધીયાને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજ2 થવા હુકમ કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ:- BJP નુ કાર્યલય 'કમલમ'નુ લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કરવામા આવ્યુ,
દાહોદ:- BJP નુ કાર્યલય 'કમલમ'નુ લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કરવામા આવ્યુ,
दुर्व्यसनों के सेवन से होने वाले नुकसान के बारे में बताया
दुर्व्यसनों के सेवन से होने वाले नुकसान के बारे में बताया
कापरेन , उच्च प्राथमिक विद्यालय पीपल्दा...
સુરેન્દ્રનગર ના શિવાજી પાર્કમાં રહેતા યુવાને ડિપ્રેશનમાં આવી અને પોતાની જિંદગીને દાવમાં મૂકી અને ધોળીધજા ડેમમાં પડતુ મૂકી અને આત્મહત્યા કરી લીધી
સુરેન્દ્રનગરના શિવાજી પાર્કમાં રહેતા એક યુવકે ડીપ્રેશનના કારણે ધોળીધજા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા...
AAJTAK 2| PM MODI ने LATA MANGESHKAR की 94 वीं जयंती पर दी श्रद्धांजलि, AMIT SHAH ने किया याद| AT 2
AAJTAK 2| PM MODI ने LATA MANGESHKAR की 94 वीं जयंती पर दी श्रद्धांजलि, AMIT SHAH ने किया याद| AT 2
ৰাষ্ট্ৰীয় একতা দিৱস উপলক্ষে সোণাৰিত একতাৰ দৌৰ।
ৰাষ্ট্ৰীয় একতা দিৱস উপলক্ষে সোণাৰিত একতাৰ দৌৰ।
সমগ্ৰ দেশৰ লগতে অসমতো ভাৰতবৰ্ষৰ অন্যতম...