ધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુ માંથી ગઈ તા.13નાં સગીરાને ભરવાડ શખ્સ લગ્નની લાલચે ભગાડી ગયાની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. ફરીયાદએ જણાવ્યા અનુસાર મારે સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. જેમાં મોટી પુત્રીના લગ્ન થયેલ છે. અને બે પુત્રીઓ અને મારા પિતા સાથે રહુ છું. ગઈ તા.13 ઓગષ્ટના રાત્રીના પરીવાર સાથે સુતા હતાં