ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના 45 ગામોના શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ શ્રમ કાર્ડ આપવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ગરીબ અને પછાત શ્રમજીવી પરિવારોએ ખુશીની લહેર પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખાતલેની સુચનાથી તાલાલા તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમારે તાલાલા પંથકના તમામ ગામોના 16 થી 59 વર્ષની વયના શ્રમજીવીઓને તાકિદે શ્રમ કાર્ડ પ્રાપ્ત થાય માટે ખાસ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત શ્રમજીવી લોકો દિવસ દરમિયાન કામે ગયા હોય તેમની આજીવિકાને અસર થાય નહીં માટે તાલુકાની ગ્રામ પંચાયતો રાત્રીના સમયે ખુલ્લી રાખી શ્રમજીવીઓને શ્રમ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરી છે. જેનો તાલાલા પંથકના 45 ગામના ગરીબ હજારો શ્રમજીવીઓને અમૂલ્ય લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજગઢ પોલીસ મથકના ધાડ,લુટ,બળાત્કારના ગુન્હામાં 22 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જિલ્લા એલ.સી.બી.પોલીસ.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર...
Samsung Galaxy S23 Ultra: दो नए कलर ऑप्शन में आया सैमसंग का ये प्रीमियम फोन, फीचर्स भी हैं दमदार
सैमसंग ने अपने लेटेस्ट फ्लैगशिप स्मार्टफोन गैलेक्सी S23 अल्ट्रा के लिए दो नए एपिक कलर ऑप्शन पेश...
Gujarat University: गुजरात यूनिवर्सिटी में पढ़ने वाले विदेशी छात्रों पर हमला, क्या है सच?
Gujarat University: गुजरात यूनिवर्सिटी में पढ़ने वाले विदेशी छात्रों पर हमला, क्या है सच?
কৈঠালকুছিত ককাল ভাঙি এপাক বিহু নাচিলে দ্বীপলিনাই,নচুৱালে সাংবাদিককো
নলবাৰী জিলাৰ কৈঠালকুছিত মিলন সংঘ,কৃষ্টি কলা যুৱ সংঘ,বিষ্ণুজ্যোতি সংস্থা
কৈঠালকুছিৰ...
আজিৰে পৰা আঞ্চলিক গণ মৰ্চা আৰু অসম সংগ্ৰামী মঞ্চৰ নতুন নাম "জাতীয় দল, অসম"
গুৱাহাটী প্ৰেছ ক্লাৱত আঞ্চলিক গণ মৰ্চা আৰু অসম সংগ্ৰামী মঞ্চৰ সংবাদমেল৷ সংবাদমেল সংবোদ্ধন ৰাজ্য...