ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના 45 ગામોના શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ શ્રમ કાર્ડ આપવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ગરીબ અને પછાત શ્રમજીવી પરિવારોએ ખુશીની લહેર પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખાતલેની સુચનાથી તાલાલા તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમારે તાલાલા પંથકના તમામ ગામોના 16 થી 59 વર્ષની વયના શ્રમજીવીઓને તાકિદે શ્રમ કાર્ડ પ્રાપ્ત થાય માટે ખાસ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત શ્રમજીવી લોકો દિવસ દરમિયાન કામે ગયા હોય તેમની આજીવિકાને અસર થાય નહીં માટે તાલુકાની ગ્રામ પંચાયતો રાત્રીના સમયે ખુલ્લી રાખી શ્રમજીવીઓને શ્રમ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરી છે. જેનો તાલાલા પંથકના 45 ગામના ગરીબ હજારો શ્રમજીવીઓને અમૂલ્ય લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8 अगस्त को भाजपा शक्ति केंद्र आलनिया मे भाजपा कार्यकर्ताओं की बैठक
भाजपा शक्ति केंद्र आलनिया मे भाजपा कार्यकर्ताओं की बैठक 8 अगस्त गुरूवार दोपहर 1:00 बजे हनुमान शिव...
Kanhaiya Kumar Purnia Speech: Nitish पर बरसे कन्हैया | Congress | Rahul Gandhi #bharatjodonyayyatra
Kanhaiya Kumar Purnia Speech: Nitish पर बरसे कन्हैया | Congress | Rahul Gandhi #bharatjodonyayyatra
ડીસા શહેરના રાજપૂર લોધા સમાજ દ્વારા ગરબાનું આયોજન
ડીસા શહેરના રાજપૂર લોધા સમાજ દ્વારા ગરબાનું આયોજન
One UI 7 Beta अपडेट का रिलीज नजदीक, नए फीचर्स के साथ बदलेगा सैमसंग यूजर्स का अंदाज
सैमसंग अगले साल Galaxy S25 सीरीज को पेश करेगा। हर बार की तरह साल की शुरुआत में इसे पेश किए जाने...