ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના 45 ગામોના શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ શ્રમ કાર્ડ આપવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ગરીબ અને પછાત શ્રમજીવી પરિવારોએ ખુશીની લહેર પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખાતલેની સુચનાથી તાલાલા તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમારે તાલાલા પંથકના તમામ ગામોના 16 થી 59 વર્ષની વયના શ્રમજીવીઓને તાકિદે શ્રમ કાર્ડ પ્રાપ્ત થાય માટે ખાસ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત શ્રમજીવી લોકો દિવસ દરમિયાન કામે ગયા હોય તેમની આજીવિકાને અસર થાય નહીં માટે તાલુકાની ગ્રામ પંચાયતો રાત્રીના સમયે ખુલ્લી રાખી શ્રમજીવીઓને શ્રમ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરી છે. જેનો તાલાલા પંથકના 45 ગામના ગરીબ હજારો શ્રમજીવીઓને અમૂલ્ય લાભ મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વાવ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગેનિબેન ઠાકોરે આજ થી કર્યા વિધાનસભા ની ચૂંટણી ના શ્રી ગણેશ 
 
                      વાવ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ગેનિબેન ઠાકોરે આજ થી કર્યા વિધાનસભા ની ચૂંટણી ના શ્રી ગણેશ
                  
   Bihar में जहरीली शराब त्रासदी पर भड़के Tejashwi Yadav, कहा 'शराबबंदी केवल कागजों पर है' | Aaj Tak 
 
                      Bihar में जहरीली शराब त्रासदी पर भड़के Tejashwi Yadav, कहा 'शराबबंदी केवल कागजों पर है' | Aaj Tak
                  
   कोटा कोचिंग समिति ने मनाया गुरु पूर्णिमा पर्व 
 
                      कोटा कोचिंग समिति ने मनाया गुरु पूर्णिमा पर्व
 कोटा कोचिंग समिति अध्यक्ष जितेन्द्र कश्यप ने...
                  
   Vivo T3x 5G Review: वाकई वैल्यू फॉर मनी है वीवो का ये किफायती स्मार्टफोन, 6000mAh बैटरी सहित बहुत कुछ है इसमें खास 
 
                      डिजाइन के लिहाज से फोन बिल्कुल भी निराश नहीं करेगा। इसमें Crimson Bliss और Celestial Green कलर...
                  
   
  
  
  
   
  