સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર અપેક્ષા સિહોર તાલુકા મથક હોવા છતા વાયા બસ સ્ટેન્ડથી મુસાફરોમાં રોષ આગળથી આવતી ઠસોઠસ બસમાં એનકેન પ્રકારે કરવી પડતી મુસાફરી સિહોરએ ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે સતત હરણફાળ ભરી રહેલું અગ્રણી શહેર ગણાય છે. પરંતુ સિહોરને અનેક પ્રકારના અન્યાય થતાં હોય એવું સિહોરવાસીઓને લાગી રહ્યું છે. સિહોર તાલુકા મથક હોવા ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં આ શહેરમાં આજે પણ વાયા એસ.ટી સ્ટેન્ડ હોવાને કારણે આ શહેર અને તાલુકાના લોકોને પારાવાર હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.સિહોરમાં એસ.ટી.ડેપો બનાવીને લાંબા સમયની સિહોરની જનતાની માંગ સંતોષવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર -વરલટાણા એક જ શટલ બસ છે. સિહોરએ એક એવા કેન્દ્રબિંદુ પર આવેલું શહેર છે કે જયાંથી પાલિતાણા, જેસર, ,અમરેલી ,આટકોટ ,રાજકોટ , જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના નજીક કે દૂરના સ્થળોએ જવા માટે અહીંથી એસ.ટી. મળતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मौसम विशेषज्ञ अंबालाल पटेलकी भविष्यवाणी मिलेजुले मौसम के बीच मार्चमें तापमान 40 डिग्री तक पहुच जाएगा
अंबालाल पटेल की बड़ी भविष्यवाणी मिलेजुले मौसम के बीच मौसम विशेषज्ञ अंबालाल पटेल ने कहा कि 12 और...
Breaking News: Smriti Irani ने Amethi से भरा नामांकन, साथ में मौजूद रहे MP के CM Mohan Yadav
Breaking News: Smriti Irani ने Amethi से भरा नामांकन, साथ में मौजूद रहे MP के CM Mohan Yadav
ওদালগুৰি-দৰঙৰ বিশেষ ব্যক্তিলৈ মহাশয় প্ৰকাশন পৰিষদ অসমৰ বিশেষ বঁটা
সংবাদদাতা, টংলাঃ যি সকল শিক্ষক বা সমাজ সেৱকে নৱ প্ৰজন্মৰ কাৰণে যি অৰিহণা আগবঢ়াই আহিছে সেই সকল...
श्रावण मास निमित्ताने नांदेड शहर संतसंग सेवा केंद्र शारदानगर येथे एक दिवसीय पारायण संपन्न करण्यात आला
पूजेचे यजमान संभाजीराव पाटील, माऊलीकर ताई यांच्या हस्ते संपन्न करण्यात आला
नांदेड शहरातील सत्संग सेवा केंद्र शारदानगर येथे अखंडित एक दिवसीय पारानाला सुरुवात...