સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર અપેક્ષા સિહોર તાલુકા મથક હોવા છતા વાયા બસ સ્ટેન્ડથી મુસાફરોમાં રોષ આગળથી આવતી ઠસોઠસ બસમાં એનકેન પ્રકારે કરવી પડતી મુસાફરી સિહોરએ ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે સતત હરણફાળ ભરી રહેલું અગ્રણી શહેર ગણાય છે. પરંતુ સિહોરને અનેક પ્રકારના અન્યાય થતાં હોય એવું સિહોરવાસીઓને લાગી રહ્યું છે. સિહોર તાલુકા મથક હોવા ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં આ શહેરમાં આજે પણ વાયા એસ.ટી સ્ટેન્ડ હોવાને કારણે આ શહેર અને તાલુકાના લોકોને પારાવાર હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.સિહોરમાં એસ.ટી.ડેપો બનાવીને લાંબા સમયની સિહોરની જનતાની માંગ સંતોષવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર -વરલટાણા એક જ શટલ બસ છે. સિહોરએ એક એવા કેન્દ્રબિંદુ પર આવેલું શહેર છે કે જયાંથી પાલિતાણા, જેસર, ,અમરેલી ,આટકોટ ,રાજકોટ , જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના નજીક કે દૂરના સ્થળોએ જવા માટે અહીંથી એસ.ટી. મળતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्रांतिकारी शहीद सरदार अली खान की मजार स्थल पर साफ़-सफाई की मांग को लेकर डीएम को ज्ञापन देने गए लोग।
गोरखपुर/हिंदू मुस्लिम एकता कमेटी अध्यक्ष शाकिर अली सलमानी के नेतृत्व में जिलाधिकारी गोरखपुर को...
Samsung Galaxy S24 Ultra | 2024 के धमाकेदार Android Flagship फोन की जानें Specification | Tech
Samsung Galaxy S24 Ultra | 2024 के धमाकेदार Android Flagship फोन की जानें Specification | Tech
પાટણમા આંખોના ડોક્ટરો દ્વારા 500 દર્દીઓની આંખો ની તપાસ અને સારવાર કરી ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું
પાટણના જાણીતા આંખોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા 500 દર્દીઓની આંખો ની તપાસ અને સારવાર કરી ચશ્મા...
સેથળી ગામે કેનાલમાં ચાર બાળકો તણાયા, ન્હાવા પડેલા બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળે છે...
સેથળી ગામે કેનાલમાં ચાર બાળકો તણાયા, ન્હાવા પડેલા બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનુ જાણવા મળે છે...
મા.ગૃહપ્રધાન હર્ષ સંઘવી જૂનાગઢ મહાશિવરાત્રી એ મહાદેવ ની પૂજા,આરતી,દર્શન કરી સંતો ના આશીર્વાદ મેળવ્યા
મા.ગૃહપ્રધાન હર્ષ સંઘવી જૂનાગઢ મહાશિવરાત્રી એ મહાદેવ ની પૂજા,આરતી,દર્શન કરી સંતો ના આશીર્વાદ...