સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર અપેક્ષા સિહોર તાલુકા મથક હોવા છતા વાયા બસ સ્ટેન્ડથી મુસાફરોમાં રોષ આગળથી આવતી ઠસોઠસ બસમાં એનકેન પ્રકારે કરવી પડતી મુસાફરી સિહોરએ ભાવનગર જિલ્લામાં ઔધોગિકક્ષેત્રે સતત હરણફાળ ભરી રહેલું અગ્રણી શહેર ગણાય છે. પરંતુ સિહોરને અનેક પ્રકારના અન્યાય થતાં હોય એવું સિહોરવાસીઓને લાગી રહ્યું છે. સિહોર તાલુકા મથક હોવા ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં આ શહેરમાં આજે પણ વાયા એસ.ટી સ્ટેન્ડ હોવાને કારણે આ શહેર અને તાલુકાના લોકોને પારાવાર હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.સિહોરમાં એસ.ટી.ડેપો બનાવીને લાંબા સમયની સિહોરની જનતાની માંગ સંતોષવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર -વરલટાણા એક જ શટલ બસ છે. સિહોરએ એક એવા કેન્દ્રબિંદુ પર આવેલું શહેર છે કે જયાંથી પાલિતાણા, જેસર, ,અમરેલી ,આટકોટ ,રાજકોટ , જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના નજીક કે દૂરના સ્થળોએ જવા માટે અહીંથી એસ.ટી. મળતી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Odisha Train Update : बालासोर ट्रेन हादसे के शिकार लोगों को कितना मिलेगा मुआवजा ?
Odisha Train Update : बालासोर ट्रेन हादसे के शिकार लोगों को कितना मिलेगा मुआवजा ?
Hyundai की बिक्री में SUV सेगमेंट का योगदान 66.8 फीसदी, August 2024 में हुई 63175 यूनिट्स की बिक्री
साउथ कोरिया की वाहन निर्माता Hyundai की ओर से कई बेहतरीन कारों और एसयूवी को ऑफर किया जाता है।...
SPOTNEWS _વલસાડ અને પારડીને જોડતાં પાર નદી બ્રિજ થી બે યુવકો એ આત્મહત્યા કરાઈ હોવાની આશંકા
SPOTNEWS _વલસાડ અને પારડીને જોડતાં પાર નદી બ્રિજ થી બે યુવકો એ આત્મહત્યા કરાઈ હોવાની આશંકા
લો બોલો અમદાવાદમાં શાકભાજી પણ સલામત નથી? : સંશોધનમાં મળી આવ્યા અનેક એવા તત્વો કે તમે જાણી ચોંકી જશો
વિશ્વમાં સારા સ્વાસ્થ્ય માટે આપણે લીલાં શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. એ આગ્રહ બિલકુલ ખોટો નથી....
लोकसभा चुनाव से पहले पुलिस विभाग में बड़ा फेरबदल, शासन ने किए 84 आईपीएस अधिकारियों के तबादले
IPS Transfer List In UP शासन ने मंगलवार को पुलिस विभाग में बड़ा फेरबदल किया है। लखनऊ मेरठ गोरखपुर...