શહેરના કાલાવડ રોડ પર આવેલ અવધ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે પાંચ વર્ષ પહેલાંના અકસ્માતના મામલે વીમો પકાવવા ખોટી માહિતી અને પુરાવા આપી રૂપિયા 25 લાખનો કલેઈમ પકાવવાની કોશિષ કરનાર સામે સીઆઈડી ક્રાઈમે તપાસ કરતા ફરિયાદીએ આરોપીના ખોટા નામ આપ્યાનો ભાંડો ફૂટતા બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવતા લોધિકા પોલીસે કાકા ભત્રીજા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. બનાવની વધુ વિગતો મુજબ,રાજસ્થાનના જયપુર ખાતે રહેતા અને આઈસીઆઈસીઆઈના જનરલ મેનેજર તરીકે નોકરી કરતા નવીનકુમાર ગીરધારીલાલ ચોરસિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે લોધીકાના હરિપર પાળ ગામે રહેતા અરજણ ગોબરભાઈ રાતડીયા અને તેના ભત્રીજા રાજકોટ ભવાનીનગરમાં રહેતો ચોથા સોંડા રાતડીયાના નામો આપ્યા હતા ફરિયાદમાં જણાવ્યું હતું કે 2018માં કોર્ટમાં રજીસ્ટર થયેલ અને તે આ કામે લોધિકા પોલીસ સ્ટેશનથી આરોપી નગાભાઈ ઉર્ફે મુન્નાભાઈ હરદાસભાઈ ભારાઇ રહે કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર હાઉસિંગ બોર્ડ વાળાની અટક કરી જેમાં ફરિયાદી અરજણભાઈ ગોબરભાઈ રાતડીયા અવધ રોડ પર બાઈક લઈને જતા હતા તે દરમ્યાન રિક્ષાચાલકે અકસ્માત કરી ઠોકરે લેતા ફરિયાદીના કાકા ચોથાભાઈને ફ્રેકચર થયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NDA Govt Formation: तीसरी बार प्रधानमंत्री पद की शपथ लेंगे Narendra Modi, विभागों के बंटवारे पर मंथन
NDA Govt Formation: तीसरी बार प्रधानमंत्री पद की शपथ लेंगे Narendra Modi, विभागों के बंटवारे पर मंथन
PM મોદી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 29 જુલાઈ, 2022ના રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ...
Breakinh News: दिल्ली के पहाड़गंज में भरभराकर गिरी इमारत, शख्स की मौत, दो घायल | Delhi Rain
Breakinh News: दिल्ली के पहाड़गंज में भरभराकर गिरी इमारत, शख्स की मौत, दो घायल | Delhi Rain
सुरक्षित यात्रा का अधिकार - कानून बनाने और हाइवे से मवेशी हटाने हेतु टोल कंपनियों को पाबंद करने की मांग
भाजपा नेता राकेश नायक की अगुवाई में कार्यकर्ताओं ने " सुरक्षित यात्रा के अधिकार का कानून " बनाने...
લાખણી ના કુડા ગામ ની ગૌશાળા ગૌમાતા માટે મહામૃત્યુંજય મંત્ર અનુષ્ઠાન કરાયું
બનાસકાંઠા જિલ્લામાં પણ લંપી વાયરસ થી ગૌમાતા ના મોત થઈ રહ્યા છે જેને માટે લાખણી ના કુંડા ગામે...