રાજકોટમાં સોની વેપારીનું સોનુ લઈ બંગાળી કારીગર લઈ ફરાર થઇ જતા હોવાના બનાવ વારંવાર બનતા હોય છે.ત્યારે ગઈકાલે રાત્રીના સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક કોપર હાઇટ્સમાં સી-603માં રહેતા સંજયભાઈ હિંમતભાઈ ધકાણ(સોની)(ઉ.વ.44)એ ફરિયાદમાં રોબિલ હુસેન શેખ સામે રૂ.28.36 લાખનું સોનુ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી છે. સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ મોનાર્ક કોમ્પ્લેક્ષમાં દુકાન નં.ઈ માં બંસી જ્વેલર્સ નામની દુકાન ધરાવી સોનીકામનું કામ કરું છું અને અમો બજારમાં સોનાનો ઘાટનું કામ કરતા કારીગરને સોનું આપી અને દાગીના બનાવવાનું કામ આપીયે છીએ.અમો પેલેસ રોડ પર આવેલ અમર પ્લાજા કોમ્પ્લેક્ષમા ચોથા માળે બેસી કામ કરનાર કારીગર રોબીલ હુસૈન શેખને સોનુ આપી અને દાગીના બનાવવાનો ઓર્ડર આપતા હતા જે બાબતે અમો તેમને જેટલુ સોનુ આપીયે તેટલા વજનના ઉલ્લેખ વાળુ વાઉચર બનાવી તેમની તેમજ તેમના સ્ટાફની સહી તેઓ કરી આપતા હતા અને સમય મર્યાદામા તેઓ અમને દાગીના બનાવી આપતા હતા અને અમો તેમને તેમની મજુરી ચુકવી આપતા હતા અને કામ થઈ ગયા બાદ અમો જમા વાઉચર લખી આપતા હતા.જેમા પણ તેઓની તથા તેમના સ્ટાફની સહી લેતા હતા.આમ આ રોબીલ હુસૈન શેખ સાથે અવાર નવાર વેપાર કરતા તેઓ અમારા વિશ્વાસુ કારીગર બની ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા મહિલાઓએ નદીએ પહોંચી મા દશામાની પ્રતિમાઓનુ વિસર્જન કરી હર્ષભેર વિદાય
મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા મહિલાઓએ નદીએ પહોંચી મા દશામાની પ્રતિમાઓનુ વિસર્જન કરી હર્ષભેર વિદાય
બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર દારૂના હાટડા શું બોટાદ પોલીસ ઉંધી રહી છે કે પછી લયી રહી છે હપ્તો ?
બોટાદ માંગે છ
બોટાદ જિલ્લામાં ફરી એકવાર લઠ્ઠાકાંડ ની સ્થિતિ થશે.સુત્રો દારૂ ના...
કેશોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલાં બિનવારસી વાહનોની હરરાજી કરવામાં આવી...
કેશોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલાં બિનવારસી વાહનોની હરરાજી કરવામાં આવી..
જીપડાલામાંથી વિદેશી દારૂ ઝડપાયો
જીપડાલામાંથી વિદેશી દારૂ ઝડપાયો
Ayodhya Ram Mandir: प्राण प्रतिष्ठा समारोह के दौरान आने वाले श्रद्धालुओं के लिए खास इंतजाम | Aaj Tak
Ayodhya Ram Mandir: प्राण प्रतिष्ठा समारोह के दौरान आने वाले श्रद्धालुओं के लिए खास इंतजाम | Aaj Tak