રાજકોટમાં સોની વેપારીનું સોનુ લઈ બંગાળી કારીગર લઈ ફરાર થઇ જતા હોવાના બનાવ વારંવાર બનતા હોય છે.ત્યારે ગઈકાલે રાત્રીના સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક કોપર હાઇટ્સમાં સી-603માં રહેતા સંજયભાઈ હિંમતભાઈ ધકાણ(સોની)(ઉ.વ.44)એ ફરિયાદમાં રોબિલ હુસેન શેખ સામે રૂ.28.36 લાખનું સોનુ ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી છે. સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું અને ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ મોનાર્ક કોમ્પ્લેક્ષમાં દુકાન નં.ઈ માં બંસી જ્વેલર્સ નામની દુકાન ધરાવી સોનીકામનું કામ કરું છું અને અમો બજારમાં સોનાનો ઘાટનું કામ કરતા કારીગરને સોનું આપી અને દાગીના બનાવવાનું કામ આપીયે છીએ.અમો પેલેસ રોડ પર આવેલ અમર પ્લાજા કોમ્પ્લેક્ષમા ચોથા માળે બેસી કામ કરનાર કારીગર રોબીલ હુસૈન શેખને સોનુ આપી અને દાગીના બનાવવાનો ઓર્ડર આપતા હતા જે બાબતે અમો તેમને જેટલુ સોનુ આપીયે તેટલા વજનના ઉલ્લેખ વાળુ વાઉચર બનાવી તેમની તેમજ તેમના સ્ટાફની સહી તેઓ કરી આપતા હતા અને સમય મર્યાદામા તેઓ અમને દાગીના બનાવી આપતા હતા અને અમો તેમને તેમની મજુરી ચુકવી આપતા હતા અને કામ થઈ ગયા બાદ અમો જમા વાઉચર લખી આપતા હતા.જેમા પણ તેઓની તથા તેમના સ્ટાફની સહી લેતા હતા.આમ આ રોબીલ હુસૈન શેખ સાથે અવાર નવાર વેપાર કરતા તેઓ અમારા વિશ્વાસુ કારીગર બની ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিজেপিৰ সভাপতিৰ অসম ভ্ৰমণ সম্পৰ্কীয় পৰ্যালোচনা সভা
বিজেপিৰ সভাপতিৰ অসম ভ্ৰমণ সম্পৰ্কীয় পৰ্যালোচনা সভাচ
জিলাৰ অভিভাৱক মন্ত্ৰী অসম চৰকাৰৰ উদ্যোগ...
साबुदाण्याचे भाव किलोमागे १५ रुपयांनी वाढले
औरंगाबाद , नवरात्रोत्सव काळात अनेक भाविक उपवास करतात . त्यामुळे सध्या किराणा दुकान , मॉल येथून...
नवीन औरंगाबाद श्री गणेश महासंघ श्री ची भव्य मिरवणूक महाआरती पूजा केंद्रीय मंत्री भागवत कराड, शिवसेना नेते चंद्रकांत खैरे, सहकार मंत्री अतुल सावे व शहरातील मान्यवरांच्या हस्ते करून गजानन महाराज मंदिर चौक येथून दुपारी गणेश विसर्जन मिरवणुकीला सुरुवात
औरंगाबाद :- १०स.(दीपक परेराव ) नवीन औरंगाबाद श्री गणेश महासंघ श्री ची भव्य मिरवणूक महाआरती पूजा...
કુંભારવાડા વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા
કુંભારવાડા વિસ્તારમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા
जयपुर में धर्म परिवर्तन करवाने पहुंचे दंपती:बोले- सभी समस्याओं का होगा समाधान
जयपुर में एक दंपती के धर्म परिवर्तन करवाने का मामला सामने आया है। धर्म परिवर्तन करवाने के लिए...