જય શ્રી મહાકાળી યુવક મન્ડળ પટીસરા દ્વારા આયોજિત પગપાળા યાત્રા સંઘ. પટીસરા થી અંબાજી જવા માટે રવાના થયો હતો.

પટીસરા સરપંચ રાકેશ લાલસિંગભાઈ બારીયા, અને તેમના સંઘના સભ્યો દ્વારા પ્રથમ વખત પગપાળા યાત્રા સંઘનું આયોજન કરાયું કરાયું છે.

ટોટલ ૩૨ લોકોએ ફતેપુરા તાલુકાના પટીસરા ગામે થી અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કર્યું હતું.

આ સંઘ પગપાળા અંબાજી જવા માટે ૩૧/૦૮/૨૦૨૨ ના રોજ પ્રસ્થાન કર્યું હતું.