અંબુજાનગર મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલ- કોડીનાર દ્વારા ફ્રી ફીજીયોથેરાપી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખે 05/09/2022 થી 10/09/2022 સુધી રાખવામાં આવેલ છે. જેમાં ડૉ કિંજલ પરમાર (ફીઝિયોથેરાપિસ્ટ, ગોલ્ડ મેડાલીસ્ટ) સારવાર આપશે. તેથી વધુમાં વધુ લોકોએ લાભ લેવા જણાવવામાં આવે છે.