દાહોદ, તા. ૧ : રાજ્ય સરકાર સ્વરોજગારી પૂરી પાડવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં છે. જેની દાહોદ જિલ્લાની વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે ગ્રીમકો ગાંધીનગર તરફથી આવતી ટુલકીટ/સાધનોના સંગ્રહ માટેની જરૂરી તમામ સગવડ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થા, સહકારી મંડળી, નોંધાયેલ ટ્રસ્ટએ દિન ૭ માં સરકારી કામકાજના દિવસો દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઝાલોદ રોડ, ખરોડ, તા. દાહોદ ખાતે સંપર્ક કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
658 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
દસાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના...
श्री राधाकृष्ण विवाह भवन चेरिटेबल ट्रस्ट के नवनिर्वाचित अध्यक्ष प्रहलाद तोदी और उनके टीम का शपथ पाठ
श्री राधाकृष्ण विवाह भवन चेरिटेबल ट्रस्ट के नवनिर्वाचित अध्यक्ष प्रहलाद तोदी और उनके टीम का शपथ...
ગણેશ ચતુર્થી પર શુક્ર ગ્રહ કરશે સિંહ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિઓના ભાગ્ય ખીલી ઉઠશે,વાંચો અહેવાલ
શુક્ર 31મી ઓગસ્ટ 2022ને બુધવારે સાંજે 04:29 કલાકે સિંહ રાશિમાં સંક્રમણ કરશે. ગણેશ ચતુર્થી પણ 31મી...
6 PACK ABS For Beginners You Can Do Anywhere
6 PACK ABS For Beginners You Can Do Anywhere