દાહોદ, તા. ૧ : રાજ્ય સરકાર સ્વરોજગારી પૂરી પાડવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં છે. જેની દાહોદ જિલ્લાની વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે ગ્રીમકો ગાંધીનગર તરફથી આવતી ટુલકીટ/સાધનોના સંગ્રહ માટેની જરૂરી તમામ સગવડ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થા, સહકારી મંડળી, નોંધાયેલ ટ્રસ્ટએ દિન ૭ માં સરકારી કામકાજના દિવસો દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઝાલોદ રોડ, ખરોડ, તા. દાહોદ ખાતે સંપર્ક કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુરના બારાવાડ ગામેથી એક ખેતરમાંથી છ ફૂટ થી વધુ લાંબો અજગર પકડાયો
પાવીજેતપુરના બારાવાડ ગામેથી એક ખેતરમાંથી છ ફૂટ થી વધુ લાંબો અજગર પકડાયો
...
मणिपुर की विपक्षी पार्टियों ने PM Modi से मिलने का किया आग्रह, कहा- प्रधानमंत्री के दखल से रूक सकती है हिंसा
नई दिल्ली। मणिपुर में जारी गंभीर हिंसा पर केंद्र सरकार के हस्तक्षेप की मांग करती रही...
‘मुस्लिम वोट BJP को’ Rajasthan की Pokhran में BJP का साथ दे रहे हैं मुसलमान? Mahant Pratap Puri
‘मुस्लिम वोट BJP को’ Rajasthan की Pokhran में BJP का साथ दे रहे हैं मुसलमान? Mahant...
નવરાત્રી ના દિવસો નજીક છે ત્યારે પત્રકાર મિત્રોએ ભવાની માતાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી
નવરાત્રી ના દિવસો નજીક છે ત્યારે પત્રકાર મિત્રોએ ભવાની માતાના મંદિરે જઈ દર્શન કરી ધન્યતા અનુભવી