દાહોદ, તા. ૧ : રાજ્ય સરકાર સ્વરોજગારી પૂરી પાડવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં છે. જેની દાહોદ જિલ્લાની વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે ગ્રીમકો ગાંધીનગર તરફથી આવતી ટુલકીટ/સાધનોના સંગ્રહ માટેની જરૂરી તમામ સગવડ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થા, સહકારી મંડળી, નોંધાયેલ ટ્રસ્ટએ દિન ૭ માં સરકારી કામકાજના દિવસો દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઝાલોદ રોડ, ખરોડ, તા. દાહોદ ખાતે સંપર્ક કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા માં મોડી રાત્રે બની ફાયરિગ ઘટના..
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા માં મોડી રાત્રે બની ફાયરિગ ઘટના..
Every particle of my body, every moment of my time is dedicated to the country: PM Narendra Modi
Every particle of my body, every moment of my time is dedicated to the country: PM Narendra Modi...
દેવગઢ બારીયા ના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર દ્વારા ઝાપટ્ટીયા સેવનીયાં જંગલ વિસ્તારની મુલાકાત લીધી
દેવગઢ બારીયા ના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર દ્વારા ઝાપટ્ટીયા સેવનીયાં જંગલ વિસ્તારની મુલાકાત લીધી
Jetpur News| રાજકોટ: જેતપુર માં કેમિકલ ભરેલ ઝડપાવાનો મામલો| કેમિકલ બેરલનો FSL રિપોર્ટ આવ્યો| Dpnews
Jetpur News| રાજકોટ: જેતપુર માં કેમિકલ ભરેલ ઝડપાવાનો મામલો| કેમિકલ બેરલનો FSL રિપોર્ટ આવ્યો|...
Bihar Politics: ट्रेन समय पर चले न चले लेकिन एक्सीडेंट समय पर होते हैं: Tejashwi Yadav | BJP | RJD
Bihar Politics: ट्रेन समय पर चले न चले लेकिन एक्सीडेंट समय पर होते हैं: Tejashwi Yadav | BJP | RJD