સિહોરની શાળા નં 3 સહિત પાંચ શૈક્ષણિક સંસ્થા શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થી બાળકોને દાનવીરો દ્વારા ચીજવસ્તુઓ આપવામાં આવી છે સમાજ સેવાના ભાગરૂપે જરૂરીયાતમંદ ગરીબ અને પછાત બાળકોને સેવાકીય પ્રવૃત્તિમાં જરૂરીયાતમંદ બાળકોને સ્કૂલ બેગ, યુનીફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી, વોટરબોટલ, લંચ બોક્સ, પેન, પેન્સીલ, રબ્બર, ફુટપટ્ટી, બુક, પેડ, વગેરે અનેક વસ્તુઓ સાંઈ લાઈવ એડ્યૂકર પ્રાઈવેટ લી.ના કિરણબેન મુંગરા (USA) તેમજ ડાયરેકટર નિપુણભાઈ શાહ મુંબઈ મૂળ સિહોર ના વતની ઠ્વારા બાળકોને આપીને આ સેવાકીય યજ્ઞમાં પોતાની સેવાની આહુતી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર
પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર...
'उम्मीद है कि सोनिया जी...', सुप्रिया और कंगना विवाद के बीच NCW प्रमुख ने कांग्रेस नेता से लगाई यह गुहार
नई दिल्ली। Kangana Ranaut vs Supriya Shrinate: हिमाचल प्रदेश की मंडी लोकसभा सीट से...
जनजातीय गौरव दिवस का जिला स्तरीय कार्यक्रम हुआ आयोजित
बालोतरा, 15 नवम्बर। भगवान बिरसा मुंडा के 150वें जन्म जयन्ती वर्ष के अवसर पर धरती आबा जनजातीय...
মাকুম মহাবিদ্যালয়ত জাৰ্ণেলিষ্ট ইউনিয়নৰ প্ৰেছ দিৱস পালন
মাকুম মহাবিদ্যালয়ত জাৰ্ণেলিষ্ট ইউনিয়নৰ প্ৰেছ দিৱস পালন।তিনিচুকীয়া উপায়ুক্ত কায্যালয় সভাকক্ষত...
સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી
અમદાવાદ
સાસરિયાઓના ત્રાસે વધુ એક પરિણીતાનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના...