સિહોરની શાળા નં 3 સહિત પાંચ શૈક્ષણિક સંસ્થા શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થી બાળકોને દાનવીરો દ્વારા ચીજવસ્તુઓ આપવામાં આવી છે સમાજ સેવાના ભાગરૂપે જરૂરીયાતમંદ ગરીબ અને પછાત બાળકોને સેવાકીય પ્રવૃત્તિમાં જરૂરીયાતમંદ બાળકોને સ્કૂલ બેગ, યુનીફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી, વોટરબોટલ, લંચ બોક્સ, પેન, પેન્સીલ, રબ્બર, ફુટપટ્ટી, બુક, પેડ, વગેરે અનેક વસ્તુઓ સાંઈ લાઈવ એડ્યૂકર પ્રાઈવેટ લી.ના કિરણબેન મુંગરા (USA) તેમજ ડાયરેકટર નિપુણભાઈ શાહ મુંબઈ મૂળ સિહોર ના વતની ઠ્વારા બાળકોને આપીને આ સેવાકીય યજ્ઞમાં પોતાની સેવાની આહુતી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ সাধাৰণ সম্পাদকৰ উপস্থিতিত চৰাইদেউত কংগ্ৰেছৰ প্ৰস্তুতি সভা সম্পন্ন।
শনিবাৰে অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ সাধাৰণ সম্পাদকৰ উপস্থিতিত চৰাইদেউত কংগ্ৰেছৰ প্ৰস্তুতি সভা...
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
ઉંભેળ ગામના ભૂતપૂર્વ સરપંચ અને હાલના યુવા અને ઉત્સાહી ઉપ સરપંચ સહિતની ટીમ અને ગ્રામ જનોના સહિયારા પ્રયાસ થકી જાહેર થયેલા સ્માર્ટ વીલેજ ઉંભેળની ગૌરવ ગાથા અલગ જ છે.
*સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું ઉંભેળ ગામ બન્યું સ્માર્ટ વિલેજ* ઉંભેળ ગામમાં શિક્ષણ, આરોગ્ય,...
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહમિલન બાદ તાજીયાનું આયોજન કરાયું.
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહમિલન બાદ તાજીયાનું આયોજન કરાયું...
...
ભારતવર્ષના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા
ભારતવર્ષના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા