સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS :- Google Pixel यूजर्स के लिए जारी हुआ मई सिक्योरिटी पैच , लिस्ट में शामिल हैं ये डिवाइस
दुनिया भर की बड़ी टेक कंपनियों में गिनी जाती है। भारत में भी लाखों लोग गूगल की सर्विसेज और...
Azam Khan News Update: छापे के बाद समाने सामने आई आज़म खान, बताया पैसों वाली बात!
Azam Khan News Update: छापे के बाद समाने सामने आई आज़म खान, बताया पैसों वाली बात!
সাংবাদিক বিকাশ শৰ্মালৈ সাহিত্য বঁটা
সাংবাদিক বিকাশ শৰ্মা লৈ সাহিত্য - সংস্কৃতিৰ বঁটা " অসমীয়া প্ৰতিদিন" ৰ গোলাঘাটৰ সাংবাদিক তথা শিশু...
સેમસંગએ ભારતમાં સેમસંગ વોલેટમાં મુસાફરી અને મનોરંજન સેવા લાવવા માટે પેટીએમ સાથે ભાગીદારી કરી
ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગ ઇન્ડિયાએ આજે ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને...