સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  नवरात्रौत्सव च्या प्लॉट करिता मनपाने2निविदा बोलविल्या....
मनपाच्या बाजार परवाना विभागाचे उत्पादन वाढणार... 
 
                      अमरावती अंबादेवी व एकविरा देवी नवरात्री उत्सवाच्या वेळी मनपा द्वारे दुकानाच्या मागणीची संख्या...
                  
   પાવીજેતપુર હાઇસ્કુલ માં ઉત્સાહ ઉમંગ સાથે " મેરી મિટ્ટી મેરા દેશ " કાર્યક્રમ યોજાયો 
 
                      પાવીજેતપુર હાઇસ્કુલ માં ઉત્સાહ ઉમંગ સાથે " મેરી મિટ્ટી મેરા દેશ " કાર્યક્રમ યોજાયો
 ...
                  
    દાહોદમાં E - FIR  માટે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ 
 
                      #buletinindia #gujarat #dahod 
                  
   11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી 
 
                      11 વર્કરોએ લેબર શોષણ થતું હોવાની એડવોકેટ મારફતે લેબર ઓફિસમાં ફરિયાદ કરી
                  
   બગસરા. નાગરિક શરાફી સહકારી મંડળીની 38મી વાર્ષિક સાધારણ સભા રાજકોટ મુકામે યોજાઇ 
 
                      બગસરા. નાગરિક શરાફી સહકારી મંડળીની 38મી વાર્ષિક સાધારણ સભા રાજકોટ મુકામે યોજાઇ
                  
   
  
  
  
   
   
  