સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિધાલય ખાતે આજે બુધવારના રોજ ગણેશજી હોલ અને નગારા સાથે વાજતે ગાજતે પધરામણી કરવામાં આવી હતી.તેમજ શાળાના પરિવાર અને ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા વિદ્યહર્તા ગણપતિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની સ્તુતિ કરવામાં આવી હતી. તેમજ બાળકોને પ્રસાદી વિતરણ કરી રાસ ગરબા રમાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદની રામપુરા સ્થિત શાળાનો બહારનો દરવાજો તુટી પડતા ઘાયલ થયેલ બાળકીનું સારવાર દરમ્યાન મોત
દાહોદ ની રામપુરા સ્થિત શાળા નો બહારનો દરવાજો તૂટી પડતા ઘાયલ થયેલ બાળકી નું સારવાર દરમિયાન...
લુણાવાડાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક કર્યુ મતદાન
લુણાવાડાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક કર્યુ મતદાન
ખાનપુર તાલુકાના ગાંગટા...
प्रशासन द्वारा समय पर पानी की निकासी कराई जाती तो बच सकती थी श्यामलाल की जान
प्रशासन द्वारा समय पर पानी की निकासी कराई जाती तो बच सकती थी श्यामलाल की जान
बून्दी। बूंदी शहर के...
बोरदा उच्च प्राथमिक विधालय में किया पौधारोपण
बूंदी। राज्य सरकार के अभियान के तहत पर्यावरण को स्वच्छ रखने के लिए राजकीय विद्यालयों में पौधारोपण...
પ્રાંત કક્ષાની ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ હેઠળ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓને રૂ.૧૮ કરોડના વિકાસકામોની ભેટ મળી
પ્રાંત કક્ષાની ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ હેઠળ સુરત જિલ્લાના માંડવી,...